Thursday, May 29, 2014


૧. ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી ?
૧ મે, ૧૯૬૦

૨. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો ?
૧ એપ્રિલ, ૧૯૬૩

૩. ગુજરાતના માનનીપ્રથમ રાજયપાલશ્રી કોણ હતા ?
શ્રી મહેંદી નવાઝ જંગ

૪. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીશ્રી કોણ હતા ?
ડાૅ. જીવરાજ મહેતા

૫. ગુજરાતનું પ્રથમ પાટનગર કયું હતું ?
અમદાવાદ (કર્ણાવતી)

૬. ગુજરાતનું વર્તમાન પાટનગર કયું છે ?
ગાંધીનગર

૭. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે ?
આઠ (૮)

૮. ગુજરાતમાં કેટલી નગરપાલિકાઓ આવેલી છે ?
૧૫૧ (૧૬૧-૧૦ = ૧૫૧, દસ નગરપાલિકાઓ મહાનગરમાં રૂપાંતર પામેલ છે)

૯. ગુજરાતમાં કેટલી જિલ્લા પંચાયતો આવેલી છે ?
૨૬

૧૦. ગુજરાતમાં કેટલી તાલુકા પંચાયતો આવેલી છે ?
૨૨૫

૧૧. ગુજરાતના વર્તમાન રાજયપાલશ્રી કોણ છે ?
ડાૅ. કમલા બેનીવાલ (તા. ૨૭-૧૧-૨૦૦૯ થી)

૧૨. ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રીશ્રી કોણ છે ?
શ્રી નરેન્દ્રભાઈ મોદી (તા. ૭-૧૦-૨૦૦૧થી )

૧૩. ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે ?
૧૮૨

૧૪. ગુજરાતમાં લોકસભા અને રાજયસભાની બેઠકો કેટલી છે ?
અનુક્રમે ૨૬ અને ૧૧

૧૫. ગુજરાતના જિલ્લા કેટલા છે ?
૨૬

૩૨. આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે ?
ડાંગ જિલ્લામાં (૯૦ % થી વધુ)

૩૩. ગુજરાતની મુખ્ભાષા કઈ ?
ગુજરાતી

૩૪. ગુજરાતમાં ગુજરાતી ભાષી પ્રજા કેટલા ટકા છે ?
૮૯.૩૬ %

૩૫. ગુજરાતમાં કેટલી યુનિર્વિસટીઝ આવેલી છે ?
૧૫

૩૬. ગુજરાતમાં ગ્રામ વિદ્યાપીઠો કેટલી છે ?
૨૨

૩૭. ગુજરાતમાં ઓપન યુનિર્વિસટીઝ કેટલી છે ?
૦૨

૩૮. ગુજરાતમાં પોસ્ટ-આૅફિસ કેટલી છે ?
,૨૭૬

૩૯. ગુજરાતમાં તાર-આૅફિસ કેટલી છે ?
,૪૬૭

૪૦. ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીઉદ્યાનો આવેલા છે ?

૪૧. ગુજરાતમાં કેટલા અભ્યારણો આવેલા છે ?
૨૨

૪૨. ગુજરાતનીં માથાદિઠ આવક કેટલી છે ?
રૂા. ૧૨,૯૭૫ (૨૦૦૦-૦૧)

૪૩. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી વધારાનો દર કેટલો છે ?
સુરત જિલ્લામાં (૪૭.૦૪ %)

૪૪. ગુજરાતમાં દર ૧૦૦૦ પુરૂષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે ?
૯૨૧

૪૫. ગુજરાતમાં સૌથી વધુ સ્ત્રી-પુરુષ પ્રમાણ કયા જિલ્લામાં કેટલું છે ?
અમરેલી (૯૮૬ સ્ત્રીઓએ એક હજાર પુરુષ)

૪૬. ગુજરાતમાં સૌથી ઓછું સ્ત્રી-પુરુષ પ્રમાણ કયા જિલ્લામાં કેટલું છે ?
સુરત (૮૩૫ સ્ત્રીઓએ એક હજાર પુરુષ)

૪૭. ગુજરાતમાં મુખ્ધર્મ કયા છે ?
હિન્દુ, ઈસ્લામ, જૈન અને પારસી

૬૩. અમદાવાદનું કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું ?
કુતુબદ્દીન અહમદશાહે

૬૪. કુંભારિયા દેરા કોણે બંધાવ્યા હતા ?
વિમલ શાહ

૬૫. અૈતિહાસીક કાળમાં ધોળકા શહેર કયા નામથી પ્રચલિત હતું?
વિરાટનગર

૬૬. બારડોલી સત્યાગ્રહ કયા કારણે થયો હતો ?
જમીન પરની મહેસૂલમાં ઘટાડો કરવા.

૬૭. ડુંગરીચોરનું બિરુદ પામેલા મોહનલાલ પંડ્યા કયા જિલ્લાના વતની હતા ?
ખેડા

૬૮. ગુજરાતના પ્રાચીન ઈતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં કોનું નામ જાણીતું છે ?
ડાૅ. હસમુખ સાંકળિયા

૬૯. મોટાભાગની સ્વાતંત્ર્સંગ્રામની લડતનો પ્રારંભ ભારતના કયા રાજયમાંથી થયો હતો ?
ગુજરાત

૭૦. અખંડ ભારતના શિલ્પી તરીકે કોણ નામના ધરાવે છે ?
સરદાર વલ્લભભાઈ

૭૧. વન્પ્રાણી સૃષ્ટિ તેમજ જંગલો અને વન્ઔષધિઓનો બગાડ ખાસ કરીને ક્યાં જોવા મળે છે ?
રાજપીપળા અને ડાંગ

૭૨. ગુજરાતનો કયો પ્રદેશ પાંચાળપ્રદેશ તરીકે ઓળખાછે ?
ચોટીલા સાયલા વિસ્તાર

૭૩. ગુજરાતના કયા કાંઠાની વર્ષો જૂની મોતી કાઢવાની પ્રવૃત્તિ મોતીના છીપલા નષ્ટ થઈ જવાથી બંધ પડી છે?
જામનગર

૭૪. ગુજરાતમાં લોકભારતી સણોસરાએ ઘઉંનું કયું નવું બિયારણ વિકસાવ્યું?
લોકવન

૭૫. ભારતના કયા રાજયમાં સ્ત્રી શિક્ષણ મફત છે?
ગુજરાત

૭૬. બાબાસાહેબ આંબેડકર યુનિર્વિસટી કયા નામે ઓળખાછે ?
ઓપન યુનિર્વિસટી

૭૭. ગુજરાત સરકારનો એકલવ્એવોર્ડકયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?
રમત-ગમત

૮૮. ક્ષત્રપ વંશી યુવરાજ માટે ક્ષત્રપશબ્દ વપરાતો હતો. એ જ રીતે તેમના મહારાજા માટે કયો શબ્દ પ્રચલિત હતો ?
મહાક્ષત્રપ

૮૯. ક્ષત્રપ રાજવીઓમાં ભૂમકના અને નરમાનના સમયના સિક્કા મળી આવ્યા છે તે અનુક્રમે કઈ ધાતુના છે ?
તાંબા-ચાંદીના

૯૦. વલ્લભી વિદ્યાપીઠની ગણના કઈ વિદ્યાપીઠની હરોળમાં થતી હતી ?
નાલંદા વિદ્યાપીઠ

૯૧. ક્ષત્રપ રાજવી નહપાનની રાજધાની ક્યાં આવેલી હતી ?
ભૃગુકચ્છ (ભરૂચ)

૯૨. ગિરનારના શિલાલેખ અનુસાર ત્યાં આવેલ સુદર્શનતળાવ મૂળે ચંદ્રગુપ્તના સુબા પુષ્પગુપ્તે કઈ બે સ્થાનિક નદીઓ પર આડબંધ બાંધીને બનાવ્યું હતું?
સુવર્ણસિક્તા-પ્લાશિની

૯૩. સુદર્શન તળાવની પાળ પર ઈ.સ. ૪૫૬માં તેના સુબાએ કોનું મંદિર બંધાવ્યું?
વિષ્ણુ ભગવાન

૯૪. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ખાતે આવેલા દામોદર કુંડના લેખ તેમજ ઉત્ખનનમાંથી મળી આવેલા કયા ગુપ્ત રાજવીનાં સિક્કા પર પરમ ભાગવત, મહારાજાધિરાજ અને વિક્રમાદિત્જેવાં વિશેષણો વાપર્યા છે ?
સ્કંદગુપ્ત

૯૫. ગુપ્ત સત્તાના પતન પછી તેમના સૌરાષ્ટ્ર ખાતેના સુબા ભટ્ટાર્કે (ઈ.સ. ૪૭૦) ત્યાં કયા વંશની સ્વતંત્ર રાજસત્તા સ્થાપિત કરી ?
મૈત્રક વંશ

૯૬. ભટ્ટાર્કની સ્વતંત્ર રાજસત્તામાં ગુજરાત-સૌરાષ્ટ્રની રાજધાની કયા નગરમાં હતી ?
વલ્લભી (આજનું વલ્લભીપુર)

૯૭. ગુજરાતની રાજધાની તરીકે વલ્લભીની સ્થાપના થતાં પૂર્વે ઈ.સ. પૂર્વે ત્રીજાથી ઈસુના પાંચમાં સૈકા (અર્થાત્ આઠસો વર્ષ) સુધી રાજધાની હોવાનું સન્માન કયા નગરને મળ્યું હતું ?
ગિરિનગર

૯૮. ગુજરાતનું પ્રાચીનત્તમ (પૌરાણિક) નામ શું છે ?
આનર્ત

૯૯. મૈત્રક રાજા ધ્રુવસેન પહેલાના પરમ ભાગવતઅને રાજા ધરપટ્ટના પરમ આદિત્ભક્તએવાં વિશેષણો શું સૂચવે છે ?
આ રાજાઓ વૈષ્ણવ તથા સૂર્યભક્ત હશે.

૧૧૩. સામાન્યતઃ ગુર્જર’, ગુર્જરાભૂમિ, ગુર્જરાત્ર કે જેવા નામોથી ઓળખાતા આ પ્રદેશ માટે ગુજરાતશબ્દ કયા વિદેશી લેખકે વાપર્યો ?
અલ-બ-રૂની

૧૧૪. ગુજરાતમાં સ્વતંત્ર રાષ્ટ્રકૂટની શરૂઆત કયા રાજવીથી થવા પામી ?
દંતિદુર્ગ

૧૧૫. ગુજરાતમાં સોલંકી વંશની સત્તા કયા રાજાના સમયે સ્થપાઈ ?
મૂળરાજ સોલંકી

૧૧૬. કયા રાજવીના શાસનકાળમાં મહમૂદ ગઝનવીએ (ઈ.સ.૧૦૨૪) ગુજરાતના પ્રસિદ્ધ મંદિર સોમનાથ પર આક્રમણ કર્યું હતું ?
ભીમદેવ પહેલો

૧૧૭. ભીમદેવની કઈ રાણીએ પાટણ ખાતે સુંદર રાણકીવાવ બંધાવી હતી ?
રાણી ઉદયમતી

૧૧૮. મોઢેરાનું પ્રખ્યાત સૂર્યમંદિર કોના શાસન કાળમાં બંધાયું હતું ?
ભીમદેવ પહેલાના

૧૧૯. ભીમદેવના મંત્રી વિમળદેવે કયું પ્રખ્યાત જૈન મંદિર બંધાવ્યું હતું ?
વિમળ વસહિ તળાવ-આબુ

૧૨૦. મહમૂદ ગઝનવીએ નષ્ટ કરેલા કાષ્ટ મંદિરને સ્થાને પથ્થરનું નવું વિશાળ મંદિર કયા રાજવીએ બંધાવ્યું હતું ?
ભીમદેવ પહેલો

૧૨૧. ગુજરાતના પ્રતાપી રાજવી સિદ્ધરાજના પિતા અને મહારાણી મિનળદેવીના પતિ તરીકે કયા રાજવીનું નામ આપી શકા?
કર્ણદેવ પ્રથમ

૧૨૨. બર્બરક જિષ્ણુનામનું બિરુદ દ્વયાશ્રમાં ગુજરાતના કયા રાજવી માટે પ્રયોજાયેલ જોવા મળે છે ?
સિદ્ધરાજ જયસિંહ

૧૨૩. સિદ્ધહેમ શબ્દાનુસાશનનામનો વિખ્યાત વ્યાકરણ ગ્રંથ સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કયા વિદ્વાને રચ્યો હતો ?
હેમચંદ્રાચાર્

૧૨૪. સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતના ઈતિહાસમાં શ્રેષ્ઠતા અને સફળતાની દૃષ્ટિએ કયા સોલંકી વંશી રાજવીનું નામ મૂકી શકા?
કુમારપાળ

૧૩૬. કર્ણઘેલાનાં પતન સાથે વાઘેલા સમાજ જ નહી પણ ગુજરાતમાંથી હિંદુ રાજસત્તાનો અંત આવ્યો અને તેને સ્થાને કઈ સત્તા સ્થપાઈ ?
સલ્તનત સત્તા

૧૩૭. કાન્હડદે પ્રબંધઅનુસાર કર્ણદેવ વાઘેલાથી દુભાયેલા તેના કયા મંત્રીએ ગુજરાત પર આક્રમણ કરવામાં અલાઉદ્દીન ખીલજીને મદદ કરી હતી ?
માધવ

૧૩૮. દેવબ રાની’ (કર્ણ વાઘેલાની પુત્રી) ખિજરખાન (અલાઉદ્દીન ખીલજીનો પુત્ર) વચ્ચેની પ્રણયકથા કયા મુસ્લિમ ઈતિહાસ લેખકે…. પોતાના પુસ્તક દવલરાની ખીરજખાનમાં વર્ણવી છે ?
અમીર ખુશરો

૧૩૯. કવિ શ્રીપાલ રચિત પ્રશસ્તિ મુજબ આનંદપુર (વડનગર)ને ફરતે કિલ્લો બંધાવવાનું કામ કયા રાજાએ કર્યું હતું ?
કુમારપાળ

૧૪૦. ગુજરાતમાં થયેલા તઘીના બળવાને ડામવા માટે ગુજરાતની મુલાકાતે આવનાર પ્રથમ સુલતાન કોણ હતો કે જેનું સિંધના થટ્ટા મૂકામે માર્ચ ૧૩૫૧માં અવસાન થયું હતું ?
મહંમદ તુઘલક

૧૪૧. ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ સત્તા ભલે મુઝફફર શાહ પ્રથમે સ્થાપી હોપરંતુ અહી સલ્તનતની સાચી સ્થાપના કોણે કરી હતી ?
અહમદશાહ પહેલો

૧૪૨. ૪ માર્ચ, ૧૪૧૧ ના રોજ અહમદબાદની સ્થાપના કરનાર સુલતાન કોણ હતા ?
અહેમદશાહ પહેલો

૧૪૩. સુલતાન અહમદશાહ (પહેલા)એ ઈડર જતાં હાથમતી નદીના કિનારે વસાવેલ અહમદનગર આજે કયા નામથી જાણીતું છે ?
હિંમતનગર

૧૪૪. સુલતાન ગ્યાસુદ્દીન મહંમદ શાહના પુત્ર ફતેહખાન અથવા નસિરૂદ્દીન મહેમુદ ગુજરાતના ઈતિહાસમાં કયા નામથી જાણીતો છે ?
મહેમૂદ બેગડો

૧૪૫. નસિરૂદ્દીન મહેમૂદને બેગડોઉપનામ તેમની કઈ સિદ્ધથી મળેલ છે ?
જૂનાગઢ અને પાવાગઢ. બે ગઢ જીતવાથી

૧૪૬. અમદાવાદના મિરઝાપુર ખાતે આવેલ રાણી રૂપમતીની મસ્જિદ બંધાવનાર રાણી કયા સુલતાનની પત્ની હતી ?
મહેમૂદ બેગડો

૧૫૯. બાદશાહ જહાંગીરે અંગ્રેજોને ગુજરાતના કયા બંદર ખાતે વ્યાપારી કોઠી સ્થાપવાની પરવાનગી આપી ?
સુરત

૧૬૦. મુઘલ શાસન દરમ્યાન સુરત માટે કયું ઉપનામ જાણીતું હતું ?
મક્કાનો દરવાજો

૧૬૧. ગુજરાતમાં મરાઠા સત્તાના આગમનનો પ્રારંભ કઈ ઘટનાથી થયો ?
શિવાજીની સુરત ઉપર ચઢાઈ

૧૬૨. શિવાજીએ સુરત ઉપર કેટલીવાર ચઢાઈઓ કરી હતી ?
બે (૨)

૧૬૩. શિવાજીએ સુરત ઉપર પ્રથમ ચઢાઈ કયા વર્ષમાં કરી હતી ?
ઈ.સ. ૧૬૬૪

૧૬૪. મુઘલ મરાઠાકાળમાં થયેલ સાહિત્રચનાઓમાં ગુજરાતી સિવાકઈ મૂળ ભાષાઓનો સમાવેશ થતો હતો ?
અરબી, ફારસી અને ઉર્દૂ

૧૬૫. ગુજરાતમાં વસતી પારસી પ્રજાની મૂળ ભાષા કઈ હતી ?
ફારસી

૧૬૬. ગુજરાતમાં ફારસી ભાષામાં સાહિત્સર્જનક્ષેત્રે સ્થાનિક પ્રજામાંથી કઈ કોમનું પ્રદાન વિશેષ રહ્યું છે ?
નાગર પ્રજા

૧૬૭. ઈરાનથી આવેલા પારસીઓ કયો ધર્મ પાળતા આવ્યા છે ?
જરથોસ્તી

૧૬૮. પારસીઓ પોતાના ર્ધાિમક પ્રતિક તરીકે કોની અદબ કરે છે ?
અગ્નિ (આતશ)

૧૬૯. ગુજરાતમાં સ્વદેશી ચળવળની જયંતિ ઉજવવા માટે એક વિદ્યાર્થી સભાનું આયોજન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું ?
૧૯૦૬

૧૭૦. ગુજરાતભરમાં સૌપ્રથમવાર વંદેમાતરમ્ગીત ક્યારે ગવાયું હતું ?
સ્વદેશી ચળવળ સભા ૧૯૦૬

૧૭૧. સ્વદેશી મિત્ર મંડળે અમદાવાદ ખાતે સ્વદેશી સ્ટોર ક્યારે શરૂ કર્યો હતો ?
૧૯૦૯

૧૭૨. બાૅમ્બ બનાવવાની રીતનું વર્ણન કરતી બંગાળી પુસ્તિકા મુક્તિ કૌન પથેરનું ખેડા જિલ્લાના
નરસિંહભાઈ પટેલે ગુજરાતીમાં ભાષાંતર કરી પ્રકાશિત કરી હતી ?

૧૮૬. ગુજરાતના કયા ઢસા દરબારે ગાદી ત્યાગ કરીને મહાત્મા ગાંધીની રાષ્ટ્રીલડતમાં જોડાઈ ગયા હતા ?
ગોપાળદાસ દેસાઈ

૧૮૭. ગુજરાતમાં કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું ?
બારડોલી સત્યાગ્રહ

૧૮૮. સાબરમતી આશ્રમથી બિ્રટિશ સરકારના અન્યાયી નમક કાનૂનનો ભંગ કરવા માટે ગાંધીજી આયોજિત દાંડીકૂચ કઈ તારીખે શરૂ થઈ હતી ?
૧૨ માર્ચ, ૧૯૩૦

૧૮૯. ખેડા જિલ્લાના કઠલાલ ગામના સત્યાગ્રહી નેતા મોહનલાલ પંડ્યાને ગાંધીજીએ કયું બિરૂદ આપ્યું હતું ?
ડુંગરીચોર

૧૯૦. ગુજરાતમાં બોરસદ સત્યાગ્રહ કરવા પાછળનું કારણ શું હતું ?
બહારવટીયાના ત્રાસમાંથી મુક્ત કરાવવા સરકારે નાખેલ વ્યક્તિદીઠ દોઢ રૂપિયાનો કર.

૧૯૧. બારડોલી સત્યાગ્રહમાં લડતની પત્રિકાઓ પ્રકાશિત કરવાનું કામ સરદાર પટેલે કોને સોંપ્યું ?
જુગતરામ દવે

૧૯૨. બોરસદના અન્યાયી કરની તપાસ સરદાર પટેલે કોને સોંપી હતી ?
રવિશંકર મહારાજ

૧૯૩. ૫ મે, ૧૯૩૦ના રોજ મહાત્મા ગાંધીજીની ધરપકડ થતાં નમક સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?
અબ્બાસ તૈયબજી

૧૯૪. ધરાસણા અને બારડોલીની માફક ગુજરાતનાં બીજા કયા બે કેન્દ્રો નમક સત્યાગ્રહના કેન્દ્ર હતા ?
વીરમગામ-ધોલેરા

૧૯૫. બારડોલી તાલુકાનાં મહેસૂલમાં સરકારે કેટલા ટકાનો વધારો કર્યો હતો ?
૨૨ %

૧૯૬. બારડોલી તાલુકાની લડત એ ત્યાંના કયા વર્ગની લડત હતી ?
ખેડૂતવર્ગ

૧૯૭. ફેબ્રુઆરી ૧૯૪૭માં મુંબઈમાં નૌકાદળના સૈનિકોએ સરકાર સામે બળવો કર્યો ત્યારે કોની સમજાવટથી સૈનિકોએ શરણાગતિ સ્વીકારી હતી ?
સરદાર પટેલ

૧૯૮. ઈ.સ. ૧૯૨૩માં કોની આગેવાની નીચે નાગપુર સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો ?
સરદાર પટેલ

મોહનલાલ પંડ્યા

૨૧૨. ૧૮૫૮ના સ્વતંત્ર સંગ્રામમાં અગિ્રમ ભાગ ભજવનાર અને વડોદરાની જેલ તોડીને ભાગી જનાર સૌરાષ્ટ્રના ક્રાંતિકારી કોણ હતા ?
મૂળુ માણેક

૨૧૩. ૧૮૫૧ માં બોમ એસોસિએશનની સ્થાપના કરનાર ગુજરાતી કોણ હતા ?
દાદાભાઈ નવરોજી

૨૧૪. ૧૮૮૨માં સુરત મુકામે હરિલાલ હર્ષ ધ્રુવ અને ઉકાભાઈ પ્રભુદાસની આગેવાની નીચે કોંગ્રેસની કઈ પુરોગામી સંસ્થાની સ્થાપના કરવામાં આવી ?
પ્રજા હિતવર્ધક સભા

૨૧૫. ૧૮૮૪માં અમદાવાદ ખાતે રાષ્ટ્રદિનનો વિચાર કરવા કઈ સંસ્થાની સ્થાપના કરાઈ હતી ?
ગુજરાત સભા

૨૧૬. સ્વદેશી ચીજ વસ્તુઓના વપરાશને પ્રોત્સાહિત કરવા માટે હરગોવિંદદાસ કાંટાવાળા એ કયું પુસ્તક લખ્યું હતું ?
દેશી કારીગરીને ઉત્તેજન

૨૧૭. હિંદની ગરીબીનામના કોના પુસ્તકે દેશની બેહાલી અને ગરીબી તરફ ધ્યાન દોરી તે માટે અંગ્રેજોને જવાબદાર ઠરાવ્યા હતા ?
દાદાભાઈ નવરોજી

૨૧૮. ગુજરાતમાં ૧૮૬૭માં વીર નર્મદેકેવા રાષ્ટ્રધ્વજની કલ્પના કરી હતી ?
પ્રેમશોર્યપૂર્ણ

૨૧૯. દેશની સાથે સાથે ગુજરાતમાં પણ ચાલેલી સુધારણાની લડત સંદર્ભે વિધવા વિવાહપર નિબંધ લખવા બદલ કયા સુધારકને પોતાનું ઘર છોડવું પડ્યું હતું ?
કરશનદાસ મૂળજી

૨૨૦. ૧૮૬૬માં ગુજરાતમાં પુર્નલગ્ન એસોસિએશનજેવી સંસ્થા સ્થાપી વિધવા વિવાહને ઉત્તેજન આપવા માટે મુખ્યત્વે કઈ એક કોમના લોકોએ વધુ પ્રયત્નો કર્યા હતા ?
વણિક લોકોએ

૨૨૧. મેડમ બ્લોવત્સ્કી અને કર્નલ ઓલકોટ થિયોસોફીકલ સોસાયટીના પ્રચાર-પ્રસાર અર્થે ૧૮૭૮માં ભારત આવ્યા. તેમનાં પ્રભાવ નીચે મુરાદઅલી બેગ અને પ્રિ. જમશેદજી ઉનવાળએ ગુજરાતમાં કઈ સંસ્થા સ્થાપિત કરી હતી ?
કાઠિયાવાડ થિયોસોફિકલ સોસાયટી

૨૨૨. શ્રીમાન નૃસિંહાચાર્યે ૧૮૮૩માં પોતાની કલ્પનાનો કયો સમાજ સુરત ખાતે પણ શરૂ કર્યો ?
પ્રાર્થના સમાજ

સર્વોદ

૨૩૭. બોરસદ તાલુકાના લોકો પર સરકારે નાખેલ વેરો કયા નામથી ઓળખાતો હતો ?
હૈડિયા વેરો

૨૩૮. હૈડિયા વેરો નાબૂદ થતાં સરદાર પટેલને કયું બિરુદ મળ્યું હતું ?
બોરસદના સુબા તરીકે

૨૩૯. સરદાર પટેલને ૧૯૨૯ના વર્ષમાં મહારાષ્ટ્ર, કાઠિયાવાડ અને તામિલનાડુ જેવા ત્રણ જુદા જુદા સ્થળની કઈ એક સંસ્થામાં અધ્યક્ષ પદ આપવામાં આવ્યું હતું ?
રાજકીપરીષદ

૨૪૦. ગુજરાતની વિધાનસભાનું નામકરણ કોના નામ પરથી થયેલ છે ?
વિઠ્ઠલભાઈ પટેલ

૨૪૧. વિઠ્ઠલભાઈ પટેલનું અવસાન ૨૨ ઓક્ટોબર, ૧૯૩૩નાં રોજ ક્યાં થયું હતું ?
સ્વિટ્ર્ઝલેન્ડ

૨૪૨. ફેબ્રુઆરી ૧૯૩૬માં માત્ર બે જ દિવસમાં રૂા. ૫૦,૦૦૦/- નું ફંડ સરદારશ્રીએ કઈ સંસ્થા માટે એકત્રિત કર્યું હતું ?
હરિજન ફંડ

૨૪૩. સરદારશ્રીનું નિધન કયા વર્ષની ૧૫ ડિસેમ્બરે શુક્રવારે સવારે ૯ઃ૩૦ કલાકે થયું હતું ?
૧૯૫૦

૨૪૪. ઈ.સ. ૧૯૦૦માં કઈ પરીક્ષા પસાર કરીને સરદારશ્રીએ ગોધરાથી વકીલાત શરૂ કરી હતી ?
ડિસ્ટ્રીક્ટ પ્લીડર

૨૪૫. સ્વાતંત્ર્યોત્તર કાળમાં દેશી રાજયોના ભારતીસંઘમાં વિલિનિકરણનો યશ કોને ફાળે જાછે ?
સરદાર પટેલ

૨૪૬. રવિશંકર રાવળે ૧૯૧૯માં અમદાવાદ ખાતે નિઃશુલ્ક ચિત્ર તાલીમ આપતી કઈ સંસ્થા સ્થાપી ?
ગુજરાત કલા સંઘ

૨૪૭. ૧૯૩૬માં બોમ્બે આર્ટ સોસાયટીના પ્રદર્શનમાં ગુજરાતના કયા ચિત્રકારને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો ?
રસિકલાલ પરીખ

૨૪૮. ૧૯૧૬માં બોમ્બે આર્ટ સોસાયટી તરફથી ગુજરાતના કયા ચિત્રકારને સુવર્ણચંદ્રક મળ્યો હતો ?
રવિશંકર રાવળ

૨૬૧. ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે ?
,૯૬,૦૨૪

૨૬૨. ગુજરાતમાં જંગલોનું પ્રમાણ અંદાજીત કેટલા ટકા છે ?
૧૦ %

૨૬૩. ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે ?
ગોરખનાથ

૨૬૪. ગુજરાતમાં ધિણોધર પર્વત ક્યાં આવેલ છે ?
કચ્છ

૨૬૫. સિદ્ધપુર અૈતિહાસિક નગર કઈ નદી પર વસેલું છે ?
સરસ્વતી

૨૬૬. ઉદવાડા કયા જિલ્લામાં આવેલ છે ?
વલસાડ

૨૬૭. ગુજરાતમાં કયા જિલ્લામાં સાગના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થાછે ?
વલસાડ

૨૬૮. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ કયો છે ?
શેત્રુંજયો ડેમ (શેત્રુંજી નદી પર) રાજસ્થળી

૨૬૯. ગુજરાતમાં મીરાદાતારની દરગાહ ક્યાં આવેલી છે ?
ઉનાવા

૨૭૦. ગુજરાતનું સૌથી વધુ વરસાદ ધરાવતું સ્થળ કયું છે ?
ધરમપુર, (વલસાડ)

૨૭૧. ગુજરાતની વાયવ્સરહદે કયો દેશ આવેલ છે ?
પાકિસ્તાન

૨૭૨. ગુજરાતમાં તાંબુ અને સીસું ક્યાંથી મળી આવે છે ?
અંબાજી

૨૭૩. બનાસકાંઠાનું કાંકરેજ કયા પશુ માટે પ્રખ્યાત છે ?
ગા૨૭૪. ચિનાઈ માટી કયા જિલ્લામાંથી ખોદી કાઢવામાં આવે છે
?
સાબરકાંઠા, સુરેન્દ્રનગર

૨૭૫. પીપાવાવ કયા જિલ્લામાં આવેલું છે ?
અમરેલી

૩. ગુજરાત : ભૌગોલિક દૃષ્ટિએ

૩. ગુજરાત : ભૌગોલિક દૃષ્ટિએ

૨૯૨. ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ લાવે છે ?
નૈઋત્

૨૯૩. ગુજરાતના કયા ભાગમાંથી કર્કવૃત પસાર થાછે ?
ઉત્તર (પ્રાંતિજ-હિંમતનગર)

૨૯૪. ગાંધીનગરમાં આવેલું સરિતા ઉદ્યાન એ કોની સમાધિ છે ?
સ્વ. ચીમનભાઈ પટેલ

૨૯૫. ગુજરાતમાં લિગ્નાઈટની ખાણો ક્યાં આવેલ છે ?
અંબાજી અને રાજપારડી

૨૯૬. ગુજરાતમાં રુદ્રમહાલક્યાં આવેલો છે ?
સિદ્ધપુર

૨૯૭. ગુજરાતના કયા સ્થળોએ વિશાળ કદના વિન્ડફાર્મ શરૂ કરાયા છે ?
ઓખા-લાંબા (જામનગર), માંડવી (કચ્છ)

૨૯૮. બનાસકાંઠા જિલ્લામાં કઈ યુનિર્વિસટી આવેલી છે ?
સરદાર પટેલ કૃષિ યુનિર્વિસટી દાંતીવાડા

૨૯૯. ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન સૌથી વધુ કયા જિલ્લામાં થાછે ?
જૂનાગઢ, (સૌરાષ્ટ્ર)

૩૦૦. ચરોતર પ્રદેશને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
સોનેરી પાનનો મુલક

૩૦૧. ગુજરાતની કઈ ગાયો વધુ દૂધ માટે પ્રચલિત છે ?
ગીર, કાંકરેજી

૩૦૨. ગુજરાતમાં ઘેટા ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે ?
પાટણ

૩૦૩. આણંદ જિલ્લામાં પોલસન ડેરીએ કઈ સરકાર સાથે દૂધ પુરુ પાડવાનો કરાર કર્યો હતો ?
મુંબઈ સરકાર

૩૦૪. શરૂઆતમાં અમૂલ ડેરી પ્રાથમિક મંડળીના સ્વરૂપમાંથી કયા નામે અસ્તિત્વમાં આવી હતી?
ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ

૩૦૫. ગુજરાતમાં અમૂલ ડેરીની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી ?
૧૯૪૬

૩૦૬. સમગ્ર રાષ્ટ્રને દૂધના સહકારી ક્ષેત્રે દીવાદાંડીરૂપ પ્રેરણા કઈ સંસ્થાએ પૂરી પાડી છે ?
અમૂલ

૩૦૭. ગુજરાતમાં કાપડ ઉદ્યોગના જનક તરીકે કોણ જાણીતું છે ?
રાવબહાદૂર રણછોડલાલ છોટાલાલ

૩૨૪. ભારતનું કયું શહેર એના કાપડ ઉદ્યોગથી ભારતનું માંચેસ્ટર કહેવાછે ?
અમદાવાદ

૩૨૫. ડોબરૂ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું સાધન છે ?
સંગીત (વાદ્સાધન)

૩૨૬. ગુજરાતના દરિયા કિનારે કયા વૃક્ષો થાછે ?
સુંદરી અને ચેર

૩૨૭. સ્ટેનલેસ સ્ટીલના વાસણો ગુજરાતમાં ક્યાં બને છે ?
નવસારી

૩૨૮. અતુલ શાનું કારખાનું છે ?
રંગ-રસાયણ (દવાઓ)

સરોવર અને તળાવો

૩૨૯. ગુજરાતમાં નળસરોવર ક્યા જિલ્લામાં આવેલું છે ?
અમદાવાદ

૩૩૦. ગુજરાતમાં નારાયણ સરોવર ક્યાં આવેલું છે ?
કચ્છ

૩૩૧. ગુજરાતમાં સરદાર સરોવર ક્યાં આવેલું છે ?
નવાગામ, નર્મદા

૩૩૨. ગુજરાતમાં સુદર્શન સરોવર ક્યાં આવેલું છે ?
જૂનાગઢ

૩૩૩. ગુજરાતમાં આજવા તળાવ ક્યાં આવેલું છે ?
વડોદરા

૩૩૪. ગુજરાતમાં આજી તળાવ ક્યાં આવેલું છે ?
રાજકોટ

૩૩૫. ગુજરાતમાં કાંકરિયા તળાવ ક્યાં આવેલું છે ?
અમદાવાદ

૩૩૬. ગુજરાતમાં ગંગાસાગર અને મુનસર તળાવ ક્યાં આવેલા છે ?
વિરમગામ

૩૩૭. ગુજરાતમાં ગોમતી તળાવ ક્યાં આવેલું છે ?
ડાકોર

૩૫૨. મોરબી કઈ નદીના કિનારે વસેલુ છે.
મચ્છુ નદી

૩૫૩. તાપીનું પ્રવેશદ્વાર ક્યાં આવેલું છે ?
કાકરાપાર પાસે

૩૫૪. ગુજરાતમાં તાપી નદી પર કઈ સિંચાઈ યોજનાઓ આવેલી છે ?
ઉકાઈ અને કાકરાપાર

૩૫૫. સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયાં આવેલું છે ?
ઢેબર સરોવર ઉદયપુર (રાજસ્થાન)

૩૫૬. સાબરમતીની કુલ લંબાઈ કેટલી છે ?
૩૨૧ કિ.મી.

૩૫૭. સાબરમતી નદી પર કઈ સિંચાઈ યોજનાઓ આવેલી છે ?
ધરોઈ (સતલાસણા), વાસણા (અમદાવાદ)

૩૫૮. ગુજરાતમાં સાત નદીઓનો સંગમ ક્યાં થાછે ?
વૌઠા પાસે (અમદાવાદ)

૩૫૯. ગુજરાતમાં મહી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે ?
અંઝેરા (મધ્યપ્રદેશ)

૩૬૦. મહી નદીની કુલ લંબાઈ કેટલી છે ?
૫૦૦ કિ.મી. (ગુજરાત ૧૮૦ કિ.મી.)

૩૬૧. મહી નદી પર કઈ સિંચાઈ યોજનાઓ આવેલી છે ?
વણાકબોરી અને કડાણા

૩૬૨. મહી નદીને મહીસાગર કેમ કહે છે ?
વહેરા ખાડી પાસે નદીનો પટ એક કિ.મી. પહોળો છે આથી તે મહીસાગર તરીકે ઓળખાછે.

૩૬૩. બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે ?
સિરણવાના પહાડો શિરોહી (રાજસ્થાન)

૩૬૪. ગુજરાતમાં સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે ?
ચોરીના ડુંગરો, દાંતા (બનાસકાંઠા)

૩૬૫. ગુજરાતમાં ભાદર નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે ?
આણંદપરના ઉચ્ચપ્રદેશ જસદણ (રાજકોટ)

૩૬૬. વલસાડ કઈ નદીના કિનારે વસેલુ છે ?
ઔરંગા નદી

૩૬૭/૧. સૌરાષ્ટ્રની મોટામાં મોટી નદી કઈ છે ?
ભાદર

૩૮૩. તાપી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે ?
મહાદેવની ટેકરીઓ, બેતુલ (મધ્યપ્રદેશ)

૩૮૪. નર્મદા નદીની કુલ લંબાઈ કેટલી છે ?
૧૩૧૨ કિ.મી.

પર્વતો

૩૮૫. ગુજરાતમાં અસ્તંબા પર્વતની ઊંચાઈ કેટલી છે ?
૧૩૫૦ મીટર, ડાંગ

૩૮૬. ગુજરાતનું સૌથી ઊંચુ શિખર કયુ છે ?
ગોરખનાથ, ૧૧૧૭ મીટર, જૂનાગઢ

૩૮૭. ગુજરાતમાં જેસોર પર્વતમાળા ક્યા આવેલી છે ?
બનાસકાંઠા

૩૮૮. ગુજરાતમાં ચીખોદર પર્વતની ઊંચાઈ કેટલી છે ?
૧૦૦૦ મીટર, બનાસકાંઠા

૩૮૯. ગુજરાતમાં સાપુતારા પર્વત કયા જિલ્લામાં આવેલો છે ?
ડાંગ (હવા ખાવાનું સ્થળ)

૩૯૦. ગુજરાતમાં પાવાગઢ પર્વત કયા જિલ્લામાં આવેલો છે ?
પંચમહાલ

૩૯૧. ગુજરાતમાં દાતાર પર્વતની ઊંચાઈ કેટલી છે ?
૮૪૩ મીટર, જૂનાગઢ

૩૯૨. ગુજરાતમાં ગીર પર્વતની ઊંચાઈ કેટલી છે ?
૬૪૩ મીટર, અમરેલી

૩૯૩. ગુજરાતમાં બરડો પર્વતની ઊંચાઈ કેટલી છે ?
૬૩૭ મીટર, જામનગર

૩૯૪. ગુજરાતમાં સતિયોદેવ પર્વતની ઊંચાઈ કેટલી છે ?
૬૧૦ મીટર, જામનગર

૩૯૫. ગુજરાતમાં અભિપુરા પર્વતની ઊંચાઈ કેટલી છે ?
૫૮૮ મીટર, જામનગર

૩૯૬. ગુજરાતમાં શેત્રુંજપર્વતની ઊંચાઈ કેટલી છે ?
૪૯૮ મીટર, ભાવનગર

૪૧૧. ગુજરાતમાં ભવનાથનો મેળો કયાં ભરાછે ?
ગિરનારની તળેટી ઉપર

૪૧૨. ગુજરાતમાં ડાંગ દરબાર મેળો કયાં ભરાછે ?
આહવા

૪૧૩. ગુજરાતમાં ચિત્રવિચિત્રનો મેળો કયાં ભરાછે ?
ગુંભખેરી, ખેડબ્રહ્મા (પોશીના પટ્ટો)

૪૧૪. ગુજરાતમાં માધવરાયનો મેળો કયાં ભરાછે ?
માધવપુર (પોરબંદર)

૪૧૫. ગુજરાતમાં વૌઠાનો મેળો કયાં ભરાછે ?
વૌઠા (ધોળકા)

૪૧૬. ગુજરાતમાં સોમનાથનો મેળો કયાં ભરાછે ?
સોમનાથ

૪૧૭. ગુજરાતમાં શાહઆલમનો મેળો કયાં ભરાછે ?
અમદાવાદ

૪૧૮. ગુજરાતમાં સરખેજનો મેળો કયાં ભરાછે ?
અમદાવાદ

અભયારણ્યો

૪૧૯. ગુજરાતમાં જંગલી ગધેડા અને ઘુડખર માટે પ્રખ્યાત અભયારણ્ક્યાં આવેલું છે ?
કચ્છનું નાનુ રણ

૪૨૦. ગુજરાતમાં દેશાવર પક્ષીઓ માટે પ્રખ્યાત અભયારણ્ક્યાં આવેલું છે ?
નળ સરોવર (અમદાવાદ)

૪૨૧. ગુજરાતમાં સુરખાબ (ફલેમીંગો) માટે પ્રખ્યાત અભયારણ્કયાં આવેલું છે?
સુરખાબનગર (કચ્છ)

૪૨૨. ગુજરાતમાં કયા કયા રીંછ અભયારણ્યો આવેલા છે ?
જૈસોર, ઈકબાલગઢ, (બનાસકાંઠા), પીપલોદ (પંચમહાલ)

૪૨૩. ગુજરાતમાં પક્ષીઓ માટેનું પ્રખ્યાત અભયારણ્ક્યાં આવેલું છે ?
હીંગોળગઢ (રાજકોટ)

૪૨૪. ગુજરાતમાં સિંહ દર્શન તથા મત્સ્યઉછેર માટે પ્રખ્યાત અભયારણ્ક્યાં આવેલું છે ?
ગીર (જૂનાગઢ)

૪૩૯. ગુજરાતમાં સીદી સૈયદની જાળી કયા શહેરમાં આવેલી છે ?
લાલદરવાજા (અમદાવાદ)

૪૪૦. ગુજરાતની વિદ્યાનગરી વલ્લભવિદ્યાનગરકયાં આવેલું છે ?
આણંદ

૪૪૧. ગુજરાતમાં સ્વામીનારાયણ સંપ્રદાયનું મુખ્મંદિર ક્યાં આવેલું છે ?
વડતાલ (ખેડા)

૪૪૨. ગુજરાતમાં વીરસિંહ રાજાની રાણી રૂડાબાઈએ બંધાવેલી કઈ વાવમાં સાત માળ નીચે પાણી છે ?
અડાલજની વાવ (ગાંધીનગર)

૪૪૩. ગુજરાતમાં કયો મેળો નાગાબાવાઓ માટે પ્રખ્યાત છે ?
ભવનાથનો શિવરાત્રિનો મેળો (જૂનાગઢ)

૪૪૪. ગુજરાતનું પ્રથમ ગુજરાતી સામયિક કયું ?
દાંડિયો

૪૪૫. ગુજરાતની પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ ?
નરસિંહ મહેતા

૪૪૬. ગુજરાતમાં ભક્ત જલારામબાપાનું સ્થાનક ક્યાં આવેલું છે ?
વીરપુર (જિ. રાજકોટ)

૪૪૭. ગુજરાતમાં ખોડિયાર માતાનું ભવ્મંદિર ક્યાં આવેલું છે ?
રાજપરા (જિ. ભાવનગર)

૪૪૮. ગુજરાતમાં હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે ?
સાળંગપુર (જિ. અમદાવાદ)

૪૪૯. ગુજરાતમાં માણિભદ્રવીર ભગવાનનું એકમાત્ર પ્રખ્યાત મંદિર કયાં આવેલું છે ?
મગરવાડા (બનાસકાંઠા)

ગુજરાતની વિશેષ ઓળખ

૪૫૦. ગુજરાતમાં કેરી ક્યાંની પ્રખ્યાત છે ?
વલસાડ અને જૂનાગઢ

૪૫૧. ગુજરાતમાં કાંકરેજ અને ગીરનું કયુ દૂધાળું પશુ પ્રખ્યાત છે ?
ગાય

૪૫૨. ગુજરાતમાં કયા પ્રદેશના ઘઉં પ્રખ્યાત છે ?
ભાલ (દાઉદખાની/ભાલિયા ઘઉં)

૪૬૯. ગુજરાતનું પંચાયતી રાજ કેટલા સ્તરવાળું છે?
ત્રણ સ્તર

૪૭૦. માથાદીઠ આવકમાં ગુજરાતનો કેટલામો ક્રમ છે?
ચોથો

૪૭૧. ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિધેયક જેવા અગત્યના કાયદા કયા મુખ્યમંત્રીના સમયમાં ઘડવામાં આવ્યા ?
ડાૅ. જીવરાજ મહેતા

૪૭૨. ગુજરાત રાજયની પ્રથમ વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાઈ હતી ?
૧૯૬૨

૪૭૩. ગુજરાતમાં કોના શાસનમાં ધુવારણ વીજળીમથકની શરૂઆત થઈ હતી ?
બળવંતરામહેતા

૪૭૪. ગુજરાતમાં ક્યારે માધ્યમિક શિક્ષણ મફત જાહેર કરવામાં આવ્યું ?
એપ્રિલ, ૧૯૭૧

૪૭૫. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડાૅ.જીવરાજ મહેતાનો સમયકાળ કયો હતો ?
૧ મે, ૧૯૬૦ થી ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૩

૪૭૬. ગુજરાતમાં સૌથી નાની ઉંમરના મુખ્યપ્રધાન કોણ હતા ?
ચીમનભાઈ પટેલ

૪૭૭. ગુજરાતમાં ગરીબી દૂર કરવા માટે અંત્યોદયોજનાકોણે દાખલ કરી હતી ?
બાબુભાઈ પટેલ

૪૭૮. ગુજરાતમાં યુનિર્વિસટી સુધી મફત કન્યાકેળવણી કયા મુખ્યમંત્રીએ જાહેર કરી હતી ?
માધવસિંહ સોલંકી

૪૭૯. ગુજરાતમાં પછાત વર્ગોને મદદ કરવા કુટુંબપોથી પદ્ધતિ કયા મુખ્યમંત્રીએ દાખલ કરી ?
માધવસિંહ સોલંકી

૪૮૦. ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ?
અમરસિંહ ચૌધરી

૪૮૧. ગુજરાતમાં ગોકુળગામ યોજનાશરૂ કરનાર મુખ્યમંત્રી કોણ હતા ?
કેશુભાઈ પટેલ

૪૮૨. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વેની શરૂઆત કરનાર મુખ્યમંત્રી કોણ હતા ?
શ્રી નરેન્દ્રભાઈ મોદી

૫. રાજકીશાસન વ્યવસ્થા

૪૯૭. જયાં-જયાં ગુજરાતીઓ ત્યાં ગુજરાત છે અને રહેશેઆ કયા અૈતિહાસિક નવલકથાકારનું માનવું છે ?
કનૈયાલાલ મુનશી

૪૯૮. ગુજરાતી સાહિત્યના કયા પ્રસિદ્ધ સાહિત્યકારોને પ્રતિષ્ઠિ જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે?
ઉમાશંકર જોષી, પન્નાલાલ પટેલ અને રાજેન્દ્ર કેશવલાલ શાહ.

૪૯૯. ભારતીટેસ્ટ ક્રિકેટ ટીમમાં સૌથી નાની વયના વિકેટકિપર તરીકે કોને સ્થાન મળેલ છે?
ર્પાિથવ પટેલ, અમદાવાદ

૫૦૦. પ્રથમ અંડર-૧૯ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મેન આૅફ ધી ટૂર્નામેન્ટનો ખિતાબ કયા ગુજરાતી ખેલાડીએ જીત્યો હતો ?
ઈરફાન પઠાણ, વડોદરા

૫૦૧. ર્પાિથવ પટેલે સર્વપ્રથમ કયા સ્થળે ટેસ્ટ મેચ રમીને પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો ?
ટેન્ટબ્રીજ

૫૦૨. ટ્વેન્ટી-૨૦ આઈપીએલ ટૂર્નામેન્ટ ૨૦૦૮માં ગુજરાતના કયા ખેલાડીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે ?
યુસુફ પઠાણ, વડોદરા

૫૦૩. તુલસી તંતી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?
પવન ઉર્જા

૫૦૪. ગુજરાતમાં ભગવાન શ્રી કૃષ્ણએ કયા સ્થળે દેહ છોડ્યો હતો ?
ભાલકાતીર્થ

૫૦૫. ગુજરાતમાં હેમચંદ્રાચાર્યનો જન્મ કયાં થયો હતો ?
ધંધુકા

૫૦૬. વિદ્ધાન શ્રીમદ્ હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું ?
ચાંગદેવ

૫૦૭. સૌરાષ્ટ્રના લગભગ દરેક ગામમાં કયા એક સંતની ર્મૂિત પ્રસ્થાપિત કરેલ છે ?
બજરંગદાસ બાપુ (બાપા સીતારામ)

૫૦૮. વિશ્વમાં સૌથી વધુ મંદિરો બનાવવાનો વિશ્વવિક્રમ કયા એક સંતના નામે છે ?
પ્રમુખ સ્વામી મહારાજ

૫૦૯. ગુજરાતના ડાૅ. કે.કા. શાસ્ત્રીનું જન્મસ્થળ કયું છે ?
માંગરોળ

૭. વ્યક્તિવિશેષ

૫૨૫. ભારત સંઘમાં સૌપ્રથમ સ્વેચ્છાએ કયા રાજાએ પોતાનું રજવાડુ (રાજ) સામેલ કર્યું હતું ?
રાજા કૃષ્ણકુમારસિંહજી

૫૨૬. ગોંડલના કયા મહારાજાએ દરબારી ગૅઝેટ પ્રસિદ્ધ કર્યું હતું ?
રાજા ભગવતસિંહજી

૫૨૭. ભગવતગૌમંડલની રચના કયા મહારાજાએ કરી હતી ?
રાજા ભગવતસિંહજી

૫૨૮. ગુજરાતનું નામ ક્રિકેટ ક્ષેત્રે વિશ્વકક્ષાએ પહોંચાડનાર કયા એક રાજા હતા ?
જામ રણજિતસિંહજી

૫૨૯. જામનગરને આધુનિક બનાવનાર મહાનુભાવનું નામ જણાવો ?
જામ રણજિતસિંહજી

૫૩૦. વડોદરાના કયા ગાયકવાડ રાજાએ મફત ફરજિયાત કેળવણી આપી હતી ?
સયાજીરાવ ગાયકવાડ

૫૩૧. ગુજરાતમાં મોરારજીભાઈ દેસાઈનું જન્મસ્થળ કયું છે ?
સુરત

૫૩૨. ગુજરાતના કયા મહાનુભાવની લંડનમાં પ્રથમ ભારતીરાજદૂત તરીકે નિમણૂંક થઈ હતી ?
ડાૅ. જીવરાજભાઈ મહેતા

૫૩૩. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડાૅ. જીવરાજભાઈ મહેતા ક્યાંના વતની હતા?
અમરેલી

૫૩૪. કયા ગુજરાતી વીર ભારતના પ્રથમ ચીફ આૅફ આર્મી હતા ?
જનરલ રાજેન્દ્રસિંહજી

૫૩૫. ગુજરાત રાજયની અલગ માગણી કરનાર નીડર અને ફકીર લોકપ્રિનેતા કોણ હતા ?
ઈન્દુલાલ યાજ્ઞિક

૫૩૬. હિંદના દાદા તરીકે કયા એક મહાનુભાવ નામના ધરાવે છે ?
દાદાભાઈ નવરોજી

૫૩૭. ગુજરાતમાં સ્વરાજશબ્દ પહેલો વહેલો ઉચ્ચારનાર સ્વાતંત્ર્યસેનાની કોણ હતા ?
દાદાભાઈ નવરોજી

૫૩૮. ગુજરાતમાં રવિશંકર મહારાજનું જન્મસ્થળ કયાં આવેલું છે ?
રઢુ (ખેડા)

૫૩૯. ગુજરાતના મૂકસેવક અને ભૂદાન પ્રવૃત્તિમાં સક્રિરસ લેનાર લોકનેતાનું નામ જણાવો.
રવિશંકર મહારાજ

૫૫૪. સોરઠના સિંહ તરીકે કોનું નામ સૌરાષ્ટ્રમાં ગુંજતુ હતું ?
છેલભાઈ દવે

૫૫૫. વીર છેલભાઈ ભારતીસંસ્કૃતિના અડીખમ રક્ષક અને સંવર્ધક હતાઆ શબ્દો કોણે ઉચ્ચાર્યા હતા ?
ડાૅ. કે.કા. શાસ્ત્રી

૫૫૬. ગુજરાતમાં રાષ્ટ્રવીર છેલભાઈ દવેનું જન્મસ્થળ કયાં આવેલું છે ?
વઢવાણ (સુરેન્દ્રનગર)

૫૫૭. ગુજરાતી એચ.એમ. પટેલ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ?
વહીવટી અધિકારી-ભારતના પૂર્વ નાણાં પ્રધાન

૫૫૮. ગાંધીનગરની રચના કયા એક ગુજરાતી શિલ્પીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે ?
બાલકૃષ્ણ દોશી

૫૫૯. અમદાવાદમાં સ્કૂલ આૅફ ર્આિકટેક્ચરની સ્થાપના કોણે કરી હતી ?
બાલકૃષ્ણ દોશી

૫૬૦. ફર્દુન મર્જબાન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ?
પત્રકારત્વ

૫૬૧. રાષ્ટ્રવાદી પત્રકાર તરીકે કયા એક ગુજરાતી લોકપ્રિહતા ?
શામળદાસ ગાંધી

૫૬૨. જૂનાગઢના નવાબની ભારતમાં જોડાણની મુખ્ભૂમિકા ભજવનાર મહાનુભાવ કોણ હતા ?
શામળદાસ ગાંધી

૫૬૩. ચિત્રના કલાગુરુ તરીકે કોણ પ્રસિદ્ધ હતું ?
રવિશંકર રાવળ

૫૬૪. ગુજરાતી ભાષાના આદિકવિ કોણ કહેવાછે ?
નરસિંહ મહેતા (૧૪૧૪-૧૪૮૦), જન્મસ્થળઃ તળાજા

૫૬૫. કૃષ્ણની જનમ જનમની દાસી કોણ હતી ?
મીરાં (૧૪૯૯-૧૫૪૭), જન્મસ્થળઃ મેડતા (મારવાડ)

૫૬૬. જ્ઞાનના વડલા તરીકે કોણ પ્રસિદ્ધ હતું ?
અખો (૧૫૯૧-૧૬૫૬), જન્મસ્થળઃ જેતલપુર (અમદાવાદ પાસે)

૮. સાહિત્જગત
૫૮૧. પ્રથમ ગુજરાતી બારમાસી કાવ્કયું હતું ?
નેમિનાથ ચતુષ્પદિકા, (વિનયચંદ્ર)

૫૮૨. પ્રથમ ગુજરાતી મહાનવલ કઈ હતી ?
સરસ્વતીચંદ્ર, (ગોવર્ધનરામ ત્રિપાઠી)

૫૮૩. પ્રથમ ગુજરાતી ચિત્તશાસ્ત્ર (મનોવિજ્ઞાન) કોણે લખ્યું હતું ?
મણિલાલ નભુભાઈ દ્વિવેદી

૫૮૪. પ્રથમ ગુજરાતી મુદ્રિત પુસ્તક કયું હતું ?
વિદ્યાસંગ્રહ પોથી

૫૮૫. પ્રથમ ગુજરાતી રાસનું પુસ્તક કયું હતું ?
ભરતેશ્વર બાહુબલિરાસ, (શાલિભદ્રસૂરિ) ૧૧૮૫

૫૮૬. પ્રથમ ગુજરાતી ફાગુ કાવ્કયું હતું ?
સિરિથૂલિભદ્ ફાગુ, (જિનપદ્મસૂરિ) ૧૩૩૪

૫૮૭. પ્રથમ ગુજરાતી ઋતુ કાવ્અને શૃંગાર કાવ્કયું હતું ?
વસંતવિલાસ ૧૪૫૨

૫૮૮. પ્રથમ ગુજરાતી રૂપક કાવ્કયું હતું ?
ત્રિભુવનદીપક પ્રબંધ, (જયશેખરસૂરિ)

૫૮૯. પ્રથમ ગુજરાતી લોકવાર્તા કઈ હતી ?
હંસરાજ-વચ્છરાજ ચઉપઈ, (વિજયભદ્ર) ૧૩૫૫

૫૯૦. સત્યના પ્રયોગો, હિંદ સ્વરાજ, મૅગેઝીન, યંગ-ઈન્ડિયા, હરિજન, નવજીવન, ઈન્ડિયન (ઓપિનિયન), ઈસ્ટ ઈન્ડિયા વર્તમાનપત્ર વગેરે કૃતિના કર્તા કોણ?
મોહનદાસ કરમચંદ ગાંધી (ગાંધીજી)

૫૯૧. સમૂળી ક્રાંતિકૃતિના લેખક કોણ હતા ?
કિશોરલાલ મશરૂવાલા

૫૯૨. સાત પગલાં આકાશમાંકૃતિના લેખક કોણ હતા ?
કુન્દનિકા કાપડિયા

૫૯૩. લીલુડી ધરતી, શરણાઈના સૂર કૃતિના લેખક કોણ હતા ?
ચૂનિલાલ મડિયા

૫૯૪. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબકૃતિના લેખક કોણ હતા ?
નારાયણ દેસાઈ

૫૯૫. ડાયરીકૃતિના લેખક કોણ હતા ?
મહાદેવ દેસાઈ (ગાંધીવાદી)

૬૧૧. બાળ કેળવણીની જંગમ વિદ્યાપીઠ સભા અને બાળકોની મૂછાળીમાતરીકે ઓળખાતા ગુજરાતના આગેવાન સેવકનું નામ શું હતું ?
ગિજુભાઈ બધેકા

૬૧૨. ગુજરાતનું પાટનગર અમદાવાદ, ખંભાતનો ઈતિહાસ અને ગુજરાતનો સાંસ્કૃત્તિક ઈતિહાસ (ત્રણ ભાગ) જેવા અૈતિહાસિક ગ્રંથોના લેખક છતાં વ્યવસાયે મદ્રાસ ખાતે કાપડના વ્યાપારી એવા મહાન લેખકનું નામ શું છે ?
ર.ભી. જોટે

બાળ સાહિત્યકારો

૬૧૩. બાળ સાહિત્યકાર તરીકે દેસળજી પરમારની પ્રખ્યાત કૃતિઓ કઈ છે ?
ગલગોટા, ટહુકા

૬૧૪. બાળ સાહિત્યકાર તરીકે ચંદ્રવદન મહેતાની પ્રખ્યાત કૃતિઓ કઈ છે ?
રમકડાંની દુકાન, સંતાકૂકડી, ચાંદાપોળી

૬૧૫. બાળ સાહિત્યકાર તરીકે મેઘાણીની પ્રખ્યાત કૃતિઓ કઈ છે ?
કિલ્લોલ, હાલરડાં, કંકાવડી

૬૧૬. બાળ સાહિત્યકાર તરીકે સુન્દરમ્ની પ્રખ્યાત કૃતિ કઈ છે ?
રંગરંગવાદળિયાં

૬૧૭. બાળ સાહિત્યકાર તરીકે સ્નેહરશ્મિની પ્રખ્યાત કૃતિ કઈ છે ?
ઉજાણી, તરાપો

૬૧૮. બાળ સાહિત્યકાર તરીકે મકરંદ દવેની પ્રખ્યાત કૃતિ કઈ છે ?
ઝબૂક વીજળી ઝબૂક

૬૧૯. બાળ સાહિત્યકાર તરીકે ઉમાશંકર જોષીની પ્રખ્યાત કૃતિ કઈ છે ?
ગાંધીકથા

૬૨૦. બાળ સાહિત્યકાર તરીકે યશવંત પંડ્યાની પ્રખ્યાત કૃતિ કઈ છે ?
બાળનાટકો

૬૨૧. બાળ સાહિત્યકાર તરીકે કાલેલકરની પ્રખ્યાત કૃતિ કઈ છે ?
બે કેરી

૬૩૫. પદ્મશ્રીનો ખિતાબ મેળવનાર અમદાવાદના જાણીતા પ્રાણીવિદ કોણ હતા?
રૂબીન ડેવિડ

સરકારના એક લાખની રકમના પુરસ્કાર

૬૩૬. વિજ્ઞાનક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ?
ડાૅ. વિક્રમ સારાભાઈ પુરસ્કાર

૬૩૭. શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ?
શ્રીમગનભાઈ દેસાઈ પુરસ્કાર

૬૩૮. લોક કલાક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ?
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

૬૩૯. રમત-ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ?
શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર

૬૪૦. રંગમંચલક્ષી કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ?
પંડિત ઓમકારનાથ ઠાકુર પુરસ્કાર

૬૪૧. સાહિત્ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ?
આદ્યકવિ નરસિંહ મહેતા પુરસ્કાર

૬૪૨. લલિતકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ?
શ્રી રવિશંકર રાવળ પુરસ્કાર

૬૪૩. ગુજરાત પુરસ્કારગુજરાત સરકાર તરફથી કોને આપવામાં આવે છે ?
ગુજરાતમાં વસતા ગુજરાતીઓ માટે (વિશ્વ ગુર્જરી સંસ્થા દ્વારા)

૬૪૪. રાષ્ટ્રીપુરસ્કારગુજરાત સરકાર તરફથી કોને આપવામાં આવે છે ?
ગુજરાત બહાર પરંતુ ભારતના કોઈપણ રાજયમાં વસતા ગુજરાતીઓ માટે

૬૪૫. આંતરરાષ્ટ્રીપુરસ્કારગુજરાત સરકાર તરફથી કોને આપવામાં આવે છે ?
ભારત બહાર વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે

૬૪૬. જયભિખ્ખુ પુરસ્કાર ગુજરાત સરકાર તરફથી કોને આપવામાં આવે છે ?
માનવ કલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ.

૬૪૭. ગુજરાત સંગીત, નૃત્, નાટ્અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવે છે?
ગુજરાતમાં સંગીત, નૃત્અને નાટકના ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારને.

૬૪૮. રણજિતરામ સુવર્ણચંદ્રક પુરસ્કારગુજરાત સરકાર તરફથી કોને આપવામાં આવે છે?
ભાષા, સાહિત્, ઈતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનારને

૬૬૧. ગુજરાતમાં સ્પેશ એપ્લીકેશન સેન્ટર (જીછઝ) ક્યાં આવેલું છે ?
અમદાવાદ, સ્થાપના ૧૯૭૨

૬૬૨. પ્લાઝમા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ’ – ગાંધીનગરને કયું નામ આપવામાં આવ્યું છે ?
આદિત્

૬૬૩. ગુજરાતમાં ૧૯૬૭માં પ્રાયોગિક ઉપગ્રહ સંદેશા વ્યવહાર ભૂમિ મથક ક્યાં સ્થપાયું હતું ?
અમદાવાદ

૬૬૪. ગુજરાતનો સૌથી મોટો પુલ કયો છે ?
ગોલ્ડન બ્રીજ (ભરૂચ પાસે નર્મદા નદી પર) લંબાઈ ૧૪૩૯ મીટર

૬૬૫. ગુજરાતનો સૌથી મોટો પ્રાણી બાગ કયો છે ?
કમલા નેહરૂ જિયોલોજિકલ પાર્ક, કાંકરિયા, અમદાવાદ

૬૬૬. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ?
લક્ષ્મીવિલાસ પેલેસ, વડોદરા

૬૬૭. ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે ?
વૌઠાનો મેળો (ર્કાિતક ર્પૂિણમા), જિ. અમદાવાદ.

૬૬૮. ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયો છે ? (બોટોનિકલ ગાર્ડન)
વધઈ (જિ. ડાંગ) ક્ષેત્રફળ ૨.૪૧ ચો કિમી

૬૬૯. ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કઈ છે ?
અંકલેશ્વર (જિ. ભરૂચ)

૬૭૦. ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક સંસ્થાઓ કઈ છે ?
રિલાયન્સ, નેનો પ્રોજેકટ, નિરમા, ટોરેન્ટ, અદાણી ગૃપ અને કેડીલા.

૬૭૧. ગુજરાતની સૌથી મોટી સહકારી ડેરી કઈ છે ?
અમૂલ ડેરી, આણંદ

૬૭૨. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?
નર્મદા

૬૭૩. ગુજરાતની સૌથી મોટી યુનિર્વિસટી કઈ છે ?
ગુજરાત યુનિર્વિસટી, અમદાવાદ

૬૭૪. ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે ?
સરદાર સરોવર યોજના (નવાગામ ખાતે નર્મદા નદી પર)

૧૧. ગુજરાતમાં સૌથી મોટું

૬૯૧. દેશમાં સૌથી વધુ ૧૬૦૦ કિમીનો દરિયા કિનારો ધરાવતું રાજકયું છે ?
ગુજરાત

૬૯૨. ગુજરાતનું સૌથી મોટું રણ કયું છે ?
કચ્છનું મોટું રણ

૬૯૩. ગુજરાતનું પ્રથમ તેલ ક્ષેત્ર કયું છે ?
લૂણેજ (૧૯૫૮)

૬૯૪. ગુજરાતના પ્રથમ ક્રિકેટ ટેસ્ટ ખેલાડી કોણ હતા ?
રણજિતસિંહજી (જામનગર ૧૮૯૫)

૬૯૫. ગુજરાતના પ્રથમ નવલકથાકાર કોણ હતા ?
નંદશંકર તુળજાશંકર મહેતા (નડિયાદ ૧૮૬૮)

૬૯૬. ગુજરાતના પ્રથમ નાટક લેખક કોણ હતા ?
પ્રેમાનંદ ભટ્ટ, વડોદરા (૧૭મી સદી)

૬૯૭. ગુજરાતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા ?
સરદાર વલ્લભભાઈ પટેલ (૧૯૪૭)

૬૯૮. ગુજરાતના પ્રથમ ન્યાયર્મૂિત, (મુંબઈ ઉચ્ચ ન્યાયાલ) કોણ હતા ?
નાનાભાઈ હરિદાસ કણિયા

૬૯૯. પ્રથમ ગુજરાતી વર્તમાન પત્ર કયું હતું ?
મુંબઈ સમાચાર

૭૦૦. બંધારણ સભાના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ કોણ હતા ?
ગણેશ વાસુદેવ માવળંકર (અમદાવાદ ૧૯૪૬)

૭૦૧. બિ્રટીશ અકાદમીના પ્રથમ ગુજરાતી સભ્કોણ હતા ?
હસમુખ ધીરજલાલ સાંકળિયા (૧૯૮૬)

૭૦૨. બિ્રટીશ સંસદના પ્રથમ સભ્કોણ હતા ?
દાદાભાઈ નવરોજી (મુંબઈ ૧૮૯૧)

૭૦૩. ભારતમાં પ્રથમ સ્ટેટ બેંક આૅફ સૌરાષ્ટ્રની સ્થાપના કયાં થઈ હતી ?
ભાવનગર

૭૦૪. પ્રથમ ગુજરાતી મહિલા કોસ્ટ એકાઉન્ટન્ટ કોણ હતા ?
દર્શના હરીભાઈ પટેલ (અમદાવાદ ૧૯૭૫)

૧૨. ગુજરાતમાં સૌપ્રથમ પ્રારંભ

૭૨૧. ગુજરાતમાં પ્રથમ અંગ્રેજીશાળા ક્યાં શરૂ થઈ હતી ?
અમદાવાદ (૧૮૪૬)

૭૨૨. ગુજરાતમાં પ્રથમ કન્યાશાળા ક્યાં શરૂ થઈ હતી ?
મગનભાઈ કરમચંદ કન્યાશાળા, અમદાવાદ (૧૮૪૯)

૭૨૩. ગુજરાતમાં પ્રથમ કાપડ મિલ ક્યાં શરૂ થઈ હતી ?
૧૮૬૧, અમદાવાદ કોટન મિલ, અમદાવાદ

૭૨૪. ગુજરાતમાં પ્રથમ કાૅલેજીસ ક્યાં શરૂ થઈ હતી ?
ગુજરાત કોલૅજ, અમદાવાદ કાૅમર્સ કાૅલેજ, એચ.એલ. કાૅમર્સ કાૅલેજ અમદાવાદ, (૧૯૩૭)

૭૨૫. પ્રથમ ગુજરાતી સામયિક કયું હતું ?
બુદ્ધિપ્રકાશ ૧૮૫૦ (ગુજરાત વર્નાક્યૂલર સોસાયટી)

૭૨૬. પ્રથમ ગુજરાતી છાપખાનું ક્યાં શરૂ થયું હતું ?
સુરત (૧૮૪૨)

૭૨૭. પ્રથમ ગુજરાતી ટેલિવિઝન કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું ?
પીજ કેન્દ્ર (૧૯૭૫)

૭૨૮. પ્રથમ ગુજરાતી દવાખાનું ક્યાં શરૂ થયું હતું ?
વડોદરા (૧૯૦૫)

૭૨૯. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો હતો ?
તા. ૧-૪-૧૯૬૩ થી અમલ

૭૩૦. પ્રથમ ગુજરાતી પુસ્તકાલક્યાં શરૂ થયું હતું ?
સુરત (૧૮૨૪)

૭૩૧. ગુજરાતમાં પ્રથમ રેલ્વે ક્યાં શરૂ થઈ હતી ?
ઉતરાણ (અંકલેશ્વર) (૧૮૮૫)

૭૩૨. ગુજરાતની પ્રથમ યુનિર્વિસટી કઈ છે ?
ગુજરાત યુનિ. ૧૯૪૮

૭૩૩. ગુજરાતનો પ્રથમ શબ્દકોષ કયો છે ?
નર્મકોશ (નર્મદ) (૧૮૭૩)

૭૩૪. ગુજરાતનું પ્રથમ સંગ્રહસ્થાન કયું છે ?
ભૂજ-કચ્છ (૧૮૭૭)

૭૩૫. ગુજરાતની પ્રથમ રીફાઈનરી કઈ છે ?
કોયલી-વડોદરા (૧૯૬૭)

૭૪૯. સંતરામ મંદિર ક્યાં આવેલું છે ?
નડીયાદ

૭૫૦. સરદારની સત્યાગ્રહની ધરતી કઈ હતી ?
બારડોલી

૭૫૧. ગુજરાતમાં મીઠાના સત્યાગ્રહનું સ્મારક ક્યાં આવેલું છે ?
દાંડી

૭૫૨. ગુજરાતની ઉદ્યાનનગરી અને પાટનગર તરીકે કયું શહેર પ્રસિદ્ધ છે ?
ગાંધીનગર

૭૫૩. ગુજરાતનું કયું શહેર મહેલોના શહેર તરીકે ઓળખાછે ?
વડોદરા

૭૫૪. ગુજરાતમાં કયું શહેર આર્ટ-સિલ્કની નગરી તરીકે ઓળખાછે ?
સુરત

૭૫૫. ગુજરાતમાં આયના મહેલ ક્યાં આવેલો છે ?
ભુજ

૭૫૬. ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે ?
જૂનાગઢ

૭૫૭. ગુજરાતનું કયું શહેર કાઠિયાવાડના રત્ન તરીકે ઓળખાછે ?
જામનગર

૭૫૮. ગુજરાતમાં કેશુભાઈ પટેલના હસ્તે કઈ લોકપ્રિગ્રામ વિકાસ યોજનાની શરૂઆત થઈ હતી ?
ગોકુળ ગ્રામ

૭૫૯. સર્વસંમત ગ્રામ પંચાયત એટલે શું ?
સમરસ ગ્રામ પંચાયત (ચૂંટણી વિના) પંચાયતના હોદ્દેદારોની નિમણૂક

૭૬૦. કોર્ટ-કચેરી અને પોલીસ કેસ વગર સુમેળ શાંતિ એટલે શું ?
તીર્થગ્રામ

૭૬૧. સેટેલાઈટ ટેક્નોલોજી દ્વારા વિશ્વ સાથે ગુજરાતના ગામડાઓનું જોડાણ” (ઈન્ટરનેટ) એટલે કઈ યોજના ?
ઈ-ગ્રામ વિશ્વગ્રામ

૭૬૨. ગુજરાતની ર્આિથક નગરી કઈ છે ?
અમદાવાદ (કર્ણાવતી)

૭૬૩. કોમ્પ્યુટરથી ગ્રામકક્ષાએ સરકારી સેવાઓ કઈ યોજના હેઠળ ઉપલબ્ધ છે ?
ઈ-ગ્રામ

૭૭૭. ગુજરાતમાં ૪૫૦૦ વર્ષ પુરાણું આયોજનબદ્ધ નગર ક્યાંથી મળી આવ્યું છે ?
ધોળાવીરા (ભચાઉ)

૭૭૮. સિમેન્ટ ઉદ્યોગમાં આગળ પડતું રાજકયું છે ?
ગુજરાત

૭૭૯. ભારતમાં બોક્સાઈટનું કેટલા ટકા ઉત્પાદન ગુજરાત કરે છે ?
૫૦ %

૭૮૦. ભારતમાં સૌપ્રથમ આયુર્વેદિક યુનિર્વિસટીની શરૂઆત ક્યાં થઈ હતી ?
જામનગર

૭૮૧. એશિયાભરમાં ગુજરાતની જાણીતી સૌથી મોટી ડેરી કઈ ?
અમૂલ (આણંદ)

૭૮૨. ગુજરાતમાં વસ્તી દર ચો. કિ.મી.એ કેટલો છે ?
૨૫૮

૭૮૩. ભારતમાં પ્રથમ પેટ્રોલિયમ યુનિર્વિસટી કયાં સ્થપાઈ હતી ?
ગાંધીનગર

૭૮૪. ગુજરાતનો છેલ્લો નવરચિત જિલ્લો કયો છે ?
તાપી

૭૮૫. મેટ્રોલીંક એક્સપ્રેસ કયા બે શહેરો વચ્ચે છે ?
ગાંધીનગર અને અમદાવાદ

૭૮૬. ગુજરાતમાં એકમાત્ર લીલી પરિક્રમા કયાં યોજાછે ?
ગીરનાર

૭૮૭. ગુજરાતમાં કુલ કેટલાં બંદરો આવેલ છે ?
૪૨ (મુખ્યબંદર-કંડલા)

૭૮૮. ગુજરાતમાં મધ્યમ કક્ષાનાં બંદરો કયાં-કયાં છે ?
માંડવી, નવલખી, બેડી, ઓખા, પોરબંદર, વેરાવળ, ભાવનગર, સિક્કા, સલાયા, મગદલ્લા (સુરત) મરોલી

૭૮૯. ગુજરાતમાં ચોખ્ખો વાવેતર વિસ્તાર કેટલો ?
૯૫ લાખ હેક્ટર

૧૪. કૃષિ અને ઉદ્યોગો

૮૦૪. ગુજરાતમાં હેક્ટર દીઠ તમાકુનું ઉત્પાદન કેટલું છે ?
૧૭૬૦ કિ.ગ્રા.

૮૦૫. ગુજરાતમાં હેક્ટર દીઠ તલનું ઉત્પાદન કેટલું છે ?
૨૯૪ કિ.ગ્રા.

૮૦૬. ગુજરાતમાં હેક્ટર દીઠ તુવેરદાળનું ઉત્પાદન કેટલું છે ?
૮૧૦ કિ.ગ્રા.

૮૦૭. ગુજરાતમાં હેક્ટર દીઠ બટાકાનું ઉત્પાદન કેટલું છે ?
૨૫૦૫૭ કિ.ગ્રા.

૮૦૮. ગુજરાતમાં હેક્ટર દીઠ બાજરીનું ઉત્પાદન કેટલું છે ?
૧૧૧૯ કિ.ગ્રા.

૮૦૯. ગુજરાતમાં હેક્ટર દીઠ મકાઈનું ઉત્પાદન કેટલું છે ?
૧૨૭૬ કિ.ગ્રા.

૮૧૦. ગુજરાતમાં હેક્ટર દીઠ રાઈનું ઉત્પાદન કેટલું છે ?
૧૦૭૯ કિ.ગ્રા.

૮૧૧. ગુજરાતમાં હેક્ટર દીઠ મગફળીનું ઉત્પાદન કેટલું છે ?
૯૩૨ કિ.ગ્રા.

૮૧૨. ગુજરાતમાં હેક્ટર દીઠ શેરડીનું ઉત્પાદન કેટલું છે ?
૮૦૪૪ કિ.ગ્રા.

નૃત્ય

૮૧૩. ચોરવાડ અને વેરાવળની બહેનોનું કયુ નૃત્ય જાણીતું છે ?
ટિપ્પણી નૃત્ય

૮૧૪. કઈ જાતિના લોકોનું રૂમાલ નૃત્ય જાણીતું છે ?
મહેસાણા જિલ્લાના ઠાકોરોનું

૮૧૫. સિદી લોકોનું કયું નૃત્ય જાણીતું છે ?
ધમાલ નૃત્ય

૮૧૬. મેરાયો કઈ જાતિના લોકોનું પ્રસિદ્ધ નૃત્ય છે ?
બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરોનું

૮૧૭. ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય બીજા કયા નામે ઓળખાછે ?
ચાળો અથવા માળીનો ચાળો

ખનિજસંપત્તિ

૮૩૧. ગુજરાતમાં ચૂનાનો પથ્થર ક્યાંથી મળી આવે છે ?
જામનગર, અમરેલી, કચ્છ, ખેડા અને બનાસકાંઠા જિલ્લામાંથી

૮૩૨. ગુજરાતમાં ચિરોડી ક્યાંથી મળી આવે છે ?
જામનગર, રાજકોટ અને ભરૂચ જિલ્લામાંથી

૮૩૩. ગુજરાતમાં બોક્સાઈટ ક્યાંથી મળી આવે છે ?
જામનગર, કચ્છ (ભાટિયા/ભૂજ)

૮૩૪. ગુજરાતમાં લિગ્નાઈટ ક્યાંથી મળી આવે છે ?
કચ્છ, (પાનન્ધ્રો), ભરૂચ જિલ્લો (ઝઘડિયા તાલુકામાં રાજપારડી)

૮૩૫. ગુજરાતમાં આરસ, તાંબુ, જસત, સીસુ ક્યાંથી મળી આવે છે ?
અંબાજી (મલ્ટીમેટલ પ્રોજેક્ટ) બનાસકાંઠા

૮૩૬. ગુજરાતમાં ગ્રેફાઈટ ક્યાંથી મળી આવે છે ?
નારૂકોટ, (જાંબુઘોડા), ઝાબ-રેઘના (દેવગઢબારીઆ)

૮૩૭. ગુજરાતમાં ફલોરસ્પાર ક્યાંથી મળી આવે છે ?
આંબાડુંગર, કડીપાણી (તા. છોટાઉદેપુર, જિ. વડોદરા)

૮૩૮. ગુજરાતમાં ચિનાઈ માટી ક્યાંથી મળી આવે છે ?
આરસોડીયા, એકલારા (સાબરકાંઠા), થાન (સુરેન્દ્રનગર) અને વિજાપુર (મહેસાણા).

ઉદ્યોગો

૮૩૯. ગુજરાતમાં અકીક ઉદ્યોગ ક્યાં આવેલો છે ?
ખંભાત (જિ. ખેડા), જામનગર

૮૪૦. ગુજરાતમાં ઈજનેરી ઉદ્યોગો ક્યાં આવેલા છે ?
અમદાવાદ, વડોદરા અને રાજકોટ (ઓઈલ એન્જિન)

૮૪૧. ગુજરાતમાં ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગો ક્યાં ક્યાં આવેલા છે ?
ગાંધીનગર, વાપી, સુરત, મહેસાણા, મકરપુરા, (વડોદરા)ં

૮૪૨. ગુજરાતમાં કાગળ ઉદ્યોગો ક્યાં ક્યાં આવેલા છે ?
કલોલ, પારડી, બારેજડી, બીલીમોરા, સોનગઢ, વાપી

૮૪૩. ગુજરાતમાં કાચની બનાવટના ઉદ્યોગો ક્યાં ક્યાં આવેલા છે ?
વડોદરા, વિદ્યાનગર (વલ્લ્ભ ગ્લાસ), કડી (ગોપાલ ગ્લાસ)

૮૬૦. ગુજરાતમાં ગોપાલ ડેરી ક્યાં આવેલી છે ?
રાજકોટ

૮૬૧. ગુજરાતમાં માધાપર ડેરી ક્યાં આવેલી છે ?
કચ્છ

૮૬૨. ગુજરાતમાં જૂનાગઢ ડેરી ક્યાં આવેલી છે ?
જૂનાગઢ

૮૬૩. ગુજરાતમાં ગીર ડેરી ક્યાં આવેલી છે ?
તલાલા

૮૬૪. ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ રિફાઈનરી ક્યાં આવેલી છે ?
જવાહરનગર, વડોદરા, (આઈપીસીએલ), હજીરા (સુરત)

૮૬૫. ગુજરાતમાં મત્સ્યઉદ્યોગ ક્યાં ક્યાં વિકાસ પામ્યો છે ?
વેરાવળ, પોરબંદર, માંગરોળ, જાફરાબાદ શિવરાજપુરા

૮૬૬. ગુજરાતમાં સૌથી વધુ મીઠું ક્યાં પકવવામાં આવે છે ?
ખારાઘોડા

૮૬૭. ગુજરાતમાં રસાયણ ઉદ્યોગો ક્યાં ક્યાં આવેલા છે ?
અતુલ, અમદાવાદ, ધ્રાંગધ્રા, મીઠાપુર (સોડાએશ), વડોદરા, અંકલેશ્વર, વાપી

૮૬૮. ગુજરાતમાં રેયોન ઉદ્યોગ ક્યાં આવેલો છે ?
ઉધના (સુરત), વેરાવળ

૮૬૯. ગુજરાતમાં ઓઈલ રિફાઈનરી ક્યાં આવેલી છે ?
કોયલી (જિ. વડોદરા), જામનગર

૮૭૦. ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગ ક્યાં ક્યાં વિકાસ પામ્યો છે ?
સિક્કા, સેવાલિયા, દ્વારકા, પોરબંદર, રાણાવાવ, જાફરાબાદ, કોડિનાર, કચ્છ.

૮૭૧. ગુજરાતમાં હીરા ઘસવાનો ઉદ્યોગ ક્યાં ક્યાં વિકાસ પામ્યો છે ?
સુરત, નવસારી, ભાવનગર, પાલનપુર, અમદાવાદ

૮૭૨. ગુજરાતમાં પેટ્રોલિયમ કયા-કયા સ્થળેથી મળી આવે છે ?
અંકલેશ્વર, કડી, કલોલ, મહેસાણા, ખંભાત, નવાગામ, ગંધાર

૮૭૩. ગુજરાતમાં મૅંગેનીઝ ક્યાંથી મળી આવે છે ?
પાવાગઢ, શિવરાજપુર અૅન્ડ પ્રોજેક્ટ ચોટીલા (જિ. સુરેન્દ્રનગર)

૮૭૪. ધરોઈ યોજના ક્યાં આવેલી છે ?
ધરોઈ ગામ (સતલાસણા), મહેસાણા (સાબરમતી નદી પર)

૮૮૮. સરદાર પટેલ આવાસ યોજના હેતુ શું છે ?
આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા આવાસ વિહોણા લોકોને આવાસની સુવિધા પૂરી પાડવામાં આવશે. (ઘર નું ઘર)

૮૮૯. ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજના હેતુ શું છે ?
આ યોજનાનો હેતુ આદિવાસીઓનો સર્વાંગી વિકાસ કરવા માટે

ગુજરાતનો સિંચાઈ વિકાસ

૮૯૦. ગુજરાતમાં મધ્યમ સિંચાઈ યોજનાઓ કેટલી છે ?
૬૮

૮૯૧. ગુજરાતમાં મોટાં જળાશયો કેટલા છે ?
૨૨

૮૯૨. ગુજરાતમાં જળાશયો કેટલા છે ?
૧૪૯

૮૯૩. ગુજરાતમાં સિંચાઈ તળાવો કેટલા છે ?
૩૧૫

૮૯૪. ગુજરાતમાં ગ્રામતળાવો (બારમાસી) કેટલા છે ?
૧૦૩૫

૮૯૫. ગુજરાતમાં તળાવથી સિંચાઈ કેટલા ટકા થાછે ?
૬ ટકા

૮૯૬. ગુજરાતમાં પાતાળ કૂવા કેટલા ?
૪૦૭૦

૮૯૭. ગુજરાતમાં પાતાળકૂવાથી સિંચાઈ કેટલા ટકા થાછે ?
૧૪ ટકા

૮૯૮. ગુજરાતમાં જલસ્તર કેટલા મીટર નીચે છે ?
૫૦ મિ. નીચે

૮૯૯. ગુજરાતમાં પંપવાળા કૂવા કેટલા છે ?
,૯૭,૯૨૧

૯૧૦. આ યોજના પૂર્ણ થવાથી નર્મદા મુખ્નહેરથી સુજલામ સુફલામ સ્પ્રેડીંગ કેનાલ સુધીના આશરે કેટલા વિસ્તારને ભૂગર્ભજળ રિચાર્જ સિંચાઈનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ થશે ?
,૨૦,૦૦૦ હેક્ટર

૯૧૧. આ યોજનાથી અંદાજે કેટલા કરોડનું વધારાનું કૃષિ ઉત્પાદન થશે અને ૨૬૯૪ મેગાવોટ વીજળીનો બચત પણ થશે ?
રૂા. ૨૯૬૯ કરોડ

૯૧૨. આ યોજનાથી પાણી ઉપલબ્ધ થતાં દર વર્ષે નવા પાતાળકૂવા બનાવવા અને હયાત પાતાળ કૂવાની મરામત પાછળ કોના ર્વાિષક ખર્ચમાં ઘટાડો થશે ?
ખેડૂતોના

૯૧૩. આ યોજના સૌરાષ્ટ્રના કાઠિયાવાડમાં જઈ રહી છે તો ત્યાં તેનું પ્રતિનિધિત્વ કયો જિલ્લો કરે છે ?
સુરેન્દ્રનગર

૯૧૪. સુજલામ સુફલામ યોજનામાં કયા ૧૦ જિલ્લાઓનો સમાવેશ થયેલ છે?
પંચમહાલ , દાહોદ, સાબરકાંઠ, ગાંધીનગર,મહેસાણા, અમદાવાદ,પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ,

કલ્પસર યોજના

૯૧૫. રાજયને જળ અને કૃષિક્ષેત્રે સંતુલિત કરવા માટે ગુજરાત સરકાર કઈ મહત્ત્વકાંક્ષી યોજના વિશે વિચારી રહી છે ?
કલ્પસર યોજના

૯૧૬. ગુજરાતની નર્મદા, ઢાઢર, મહી, વાત્રક, મેશ્વો, સાબરમતી, ભોગાવો, ઘેલો અને કાળુભાર નદીઓ ક્યાં મળે છે ?
ખંભાતના અખાતને

૯૧૭. આ યોજના અંતર્ગત અખાતમાં વહી જતું પાણી અટકાવવા માટે શું કરવામાં આવશે ?
બંધ બાંધી મીઠા પાણીનું સરોવર બનાવાશે. તેમ ભરૂચ પાસે કયું બંદર આવેલું છે ?

૯૧૮. ખંભાતના અખાતને કાંઠે આવેલા બે જૂના બંદરો, જેમકે ભાવનગર પાસે ઘોઘા બંદર તેમજ ભરૂચ પાસે કયું બંદર આવેલું છે ?
હાંસોટ બંદર

૯૧૯. ઘોઘા બંદર અને હાંસોટ બંદર વચ્ચે કેટલું અંતર છે ?
૬૪ કિ.મી. (ઘોઘા બંદર , હાંસોટ)

૯૩૩. ગુજરાતમાં ૫ વર્ષમાં કેટલા આવાસો બંધાશે જેમાં માલિકી હક્ક સંયુક્તપણે પુરુષ અને મહિલાઓને અપાશે, જેમાં મહિલાઓનો હક્ક પ્રથમ રહેશે ?
૨.૫૦ લાખ આવાસો

૯૩૪. ગુજરાતમાં સ્લમ વિસ્તારોમાં કેવી યોજના ઊભી કરવાની જોગવાઈ છે ?
રમતનાં મેદાનો, શાળા, કમ્યુનિટી સેન્ટરની સેવાઓ

૯૩૫. ગુજરાતમાં શહેરી ગરીબી દૂર કરવાની દિશામાં હરણફાળ ભરવા કયા કાર્યક્રમની શરૂઆત કરાયેલ છે ?
ઉમ્મીદ

૯૩૬. ગુજરાતમાં આવતા પાંચ વર્ષમાં ૩ લાખ અને ૨૦૦૭ ના વર્ષના અંતે કેટલી રોજગારીની તકો ઉભી કરાઈ છે ?
એક લાખ

૯૩૭. ગુજરાતમાં ઉમ્મીદ કાર્યક્રમમાં કમ્પ્યુટર અને કુટિર ઉદ્યોગની તાલીમ માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે ?
રૂા. ૧૦૦ કરોડ

૯૩૮. ગુજરાતમાં શહેરી ગરીબો માટે ૨.૫ લાખ આવાસો બનાવાશે, જે કોની જમીનભાગીદારી દ્વારા વિકસાવવામાં આવ્યા છે ?
હાઉસિંગ બોર્ડ અને સ્લમ વિકાસ બોર્ડ

૯૩૯. શહેરી ગરીબ વિસ્તાર માટે કન્યા કેળવણી, પ્રૌઢ, શિક્ષણ, સાક્ષરદીપ જેવી શિક્ષણ યોજનાઓ અન્વયે પાંચ વર્ષમાં કેટલા કરોડ ખર્ચાશે ?
રૂા. ૩૦૦ કરોડ

૯૪૦. ગુજરાતમાં ગરીબ સમૃદ્ધિ યોજના અંતર્ગત સામાજિક ન્યાઅને અધિકારિતા અન્વયે સામાજિક સુરક્ષા હેઠળ કેટલો ખર્ચ ફાળવવામાં આવેલ છે ?
રૂા. ૧૨૫૦ કરોડ

સાગરખેડૂ વિકાસ પેકેજ

૯૪૧. ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારમાં વસતા લોકો માટે રોજગારી, આરોગ્જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા મુખ્યમંત્રીશ્રીએ ૧૧૦૦૦ કરોડના ખર્ચે કઈ યોજના જાહેર કરી ?
દરિયાખેડૂ

૯૪૨. ગુજરાતમાં સાગરખેડૂ વિકાસ યોજનામાં કેટલા મુદ્દાઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલો છે ?
૧૨ મુદ્દાઓનો

૯૫૩. સમરસ ગ્રામ યોજનાનો મુખ્ઉદ્દેશ્કયો છે ?
ગ્રામ પંચાયતોની ચૂંટણી ન થાપરંતુ સર્વસંમતિથી સરપંચ ચૂંટી કાઢવામાં આવે.

૯૫૪. સમરસ ગ્રામ યોજનામાં ગામને શો ફાયદો થાછે ? ચૂંટણી ખર્ચ બચે છે અને ગ્રાન્ટમાં વધારો થાછે
(
સામાજિક સમરસતા.)

૯૫૫. સમરસ ગ્રામ યોજના હેઠળ ગ્રામ પંચાયતોના વિકાસ કામો માટે કેટલી રકમ ઈનામરૂપે આપવાની યોજના છે ?
રૂા. ૬૦,૦૦૦ થી ૧ લાખ સુધી

૯૫૬. સરપંચ મહાસંમેલનમાં ગ્રામ પંચાયતોને શાનું માધ્યમ બનાવવામાં આવે છે ?
ગ્રામ સ્વરાજયનું

૯૫૭. સમરસ ગ્રામ કાર્યક્રમ માટે દરેક ગામમાં કેટલા ગ્રામમિત્રોની નિમણૂંક કરવામાં આવેલી છે ?
પાંચ ગ્રામ મિત્રો

૯૫૮. સમરસ ગ્રામ કાર્યક્રમ માટે ગ્રામમિત્રો કયા ક્ષેત્રે સેવા આપે છે ?
કૃષિ, પંચાયત, શિક્ષણ, આરોગ્અને જનકલ્યાણ ક્ષેત્રે સ્વાગત કાર્યક્રમ

૯૫૯. ગુજરાતમાં લોકોની ફરિયાદના નિરાકરણ માટે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે ?
સ્વાગત કાર્યક્રમ

૯૬૦. સ્વાગત કાર્યક્રમ માટે કઈ સીસ્ટમનો ઉપયોગ કરાછે ?
ઈન્ફર્મેશન ટેક્નોલોજી અને ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક

૯૬૧. સ્વાગત કાર્યક્રમ સૌપ્રથમ કયા રાજયમાં શરૂ કરવામાં આવ્યો હતો ?
ગુજરાત

૯૬૨. સ્વાગત કાર્યક્રમ અત્યાર સુધી માત્ર જિલ્લા સ્તરે ચાલતો હતો, હવે તેને કયા સ્તરે વિસ્તરવામાં
આવ્યો છે ?

તાલુકા સ્તરે

૯૬૩. ગુજરાત સરકાર તરફથી ૨૦૦૭ને કયા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું ?
નિર્મળ ગુજરાત

ઉચ્ચ શિક્ષણના મહાવિદ્યાલયો

૯૭૪. ગુજરાત વિદ્યાપીઠ ક્યાં આવેલી છે ?
અમદાવાદ (સ્થાપના ૧૯૨૦)

૯૭૫. ગુજરાત યુનિર્વિસટી ક્યાં આવેલી છે ?
અમદાવાદ (૧૯૪૯)

૯૭૬. ગુજરાતમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ આૅફ મેનેજમેન્ટ (ૈંૈંસ્) ક્યાં આવેલી છે ?
અમદાવાદ (૧૯૬૨)

૯૭૭. ઈન્દિરા ગાંધી ઓપન યુનિર્વિસટી ક્યાં આવેલી છે ?
અમદાવાદ (૧૯૭૪)

૯૭૮. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિર્વિસટી ક્યાં આવેલી છે ?
અમદાવાદ (૧૯૯૭)

૯૭૯. નિરમા યુનિર્વિસટી ક્યાં આવેલી છે ?
અમદાવાદ (૨૦૦૩)

૯૮૦. મહારાજા સયાજીરાવ યુનિર્વિસટી ક્યાં આવેલી છે ?
વડોદરા (૧૯૫૦)

૯૮૧. સરદાર પટેલ યુનિર્વિસટી ક્યાં આવેલી છે ?
વલ્લભવિદ્યાનગર (૧૯૫૫) આણંદ

૯૮૨. સૌરાષ્ટ્ર યુનિર્વિસટી ક્યાં આવેલી છે ?
રાજકોટ (૧૯૬૫)

૯૮૩. વીર નર્મદદક્ષિણ ગુજરાત યુનિર્વિસટી ક્યાં આવેલી છે ?
સુરત (૧૯૬૭)

૯૮૪. ગુજરાત કૃષિ યુનિર્વિસટી ક્યાં આવેલી છે ?
દાંતીવાડા (બનાસકાંઠા)

૯૮૫. ભાવનગર યુનિર્વિસટી ક્યાં આવેલી છે ?
ભાવનગર (૧૯૭૭)

૯૮૬. હેમચંદ્રાચાર્ઉત્તર ગુજરાત યુનિર્વિસટી ક્યાં આવેલી છે ?
પાટણ (૧૯૮૫)

૯૮૭. શ્યામજી કૃષ્ણવર્મા યુનિર્વિસટી ક્યાં આવેલી છે ?
કચ્છ (૨૦૦૩)

૧૬. શિક્ષણસૌરભ

તેનઝિંગ નોર્ગે એડવેન્ચેર અૅવોર્ડ
૧૦૦૨. ભારતની પ્રથમ કઈ ગુજરાતી મહિલા ફોટોગ્રાફરને પદ્મવિભૂષણ ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યાં ?
હોમાઈ વ્યારાવાલા

૧૦૦૩. સાહિત્અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રી અૅવોર્ડ કોને આપવામાં આવ્યો ?
પ્રવિણ દરજી

૧૦૦૪. કયા પ્રથમ ગુજરાતીને ટેગોર સાહિત્પુરસ્કાર ૨૦૧૦ આપવામાં આવ્યો ?
ભગવાનદાસ પટેલ (કૃતિ ઃ મારી લોકયાત્રા)

૧૦૦૫. તાજેતરમાં કયા એક ગાંધી વિચારકને ૧૮મો ર્મૂિતદેવી પુરસ્કાર એનાયત કરાયેલ છે ?
નારાયણભાઈ દેસાઈ

૧૦૦૬. અમદાવાદ મ્ઇ્જી ને યુ.એસ.એ. તરફથી કયો પ્રતિષ્ઠિત અૅવોર્ડ આપવામાં આવ્યો ?
સસ્ટેનબલ ટ્રાન્સપોર્ટેશન અૅવોર્ડ ૨૦૧૦

૧૦૦૭. ગુજરાતના કયા સ્થળ પાસેથી ૨૧ કરોડ વર્ષ જૂના પાયનસ વૃક્ષના ફોસીલ મળી આવેલ છે ?
ધોળાવીરા (કચ્છ)

૧૦૦૮. યુનિ. દ્વારા મહાત્મા ગાંધીના જન્મદિવસને કયા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે ?
વિશ્વ અહિંસા દિવસ

૧૦૦૯. મહાત્મા ગાંધીના મૃત્યુ દિવસને કયા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે ?
શહિદ દિન

૧૦૧૦. પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિ.ના સ્થાપક પ્રમુખ તરીકે કોની વરણી કરવામાં આવી છે ?
મુકેશ અંબાણી (રિલાયન્સ)

૧૦૧૧. સંગીત ક્ષેત્રનો સર્વશ્રેષ્ઠ ગ્રેમી પુરસ્કાર મેળવાનાર પ્રથમ ગુજરાતી કોણ છે ?
તન્વી શાહ

૧૦૧૨. ભારતભરના ૨૫૦૦ સંતોનું જીવનચરિત્ર રજૂ કરતી સંતનગરીનું આયોજન કયા જિલ્લામાં કરવામાં આવ્યું છે ?
ડાંગ જિલ્લામાં

૧૦૧૩. દેશની પ્રથમ ઈકો ફ્રેન્ડલી ટ્રેન કયાં શરૂ કરવામાં આવી ?
બિલીમોરા (વલસાડ) થી વધઈ (ડાંગ)

૧૦૧૪. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેની પ્રથમ હેટિ્રક મેળવનાર રાજનીતિજ્ઞ કોણ છે ?
શ્રી નરેન્દ્રભાઈ મોદી

૧૦૧૫. ડાૅ.હિમાંશુ પટેલને ગુજરાતના રાજયપાલ દ્વારા તાજેતરમાં કયો એક પ્રતિષ્ઠિત અૅવોર્ડ
આપવામાં આવ્યો ?

૧૦૨૮. સિડની ખાતે વર્લ્ડ શૂટિંગ ચૅમ્પિયનશીપમાં કયા ગુજરાતીએ ગોલ્ડમેડલ મેળવ્યો ?
સંજીવ રાજપૂત

૧૦૨૯. રાજીવ ગાંધી ફાઉન્ડેશન દ્વારા થયેલા સર્વેક્ષણમાં નાગરિકોની સ્વતંત્રતા જળવાઈ રહે અને સુરક્ષિત રહે તે માટે સરકારને કયો અૅવોર્ડ આપવામાં આવે છે ? સૌથી શ્રેષ્ઠ રાજ૧૦૩૦. દેશની પ્રથમ ફોરેન્સિક સાયન્સ લેબ (હ્લજીન્) ની સ્થાપના કયાં કરવામાં આવી છે ?
ગાંધીનગર

૧૦૩૧. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આરએસએસના જર્યોિતધરોની સ્મૃતિગાથા આલેખતા પુસ્તકનું નામ જણાવો.
જયોતિપુંજ

૧૦૩૨. ગુજરાતના યુવાનોને અંગ્રેજી સ્પિકીંગની તાલીમ આપતો ગુજરાત સરકાર દ્વારા સંચાલિત કોર્ષ કયો ?
સ્કોપ (જીર્ઝંઁઈ)

૧૦૩૩. મુખ્યમંત્રીશ્રીનો ઓનલાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમ કયો ?
સ્વાગત’ (જીઉછય્છ્)

૧૦૩૪. ર્સ્વિણમ ગુજરાત-૨૦૧૦ને ખરા અર્થમાં ઉજાગર કરતી ગુજરાત સરકારની તત્કાલિન
આરોગ્સેવા કઈ છે ?
૧૦૮ (ઈસ્ઇૈં)

૧૦૩૫. તાજેતરમાં ય્જીઁઝ દ્વારા આંધ્રપ્રદેશના કયા ક્ષેત્રમાંથી અકલ્પિત ગેસનો સૌથી વિશાળ જથ્થો મળી આવ્યો છે જે ગુજરાતને ર્સ્વિણમ ગુજરાતતરફ દોરી જાછે ?
કૃષ્ણા-ગોદાવરી તેલ ગેસ ક્ષેત્ર

૧૦૩૬. ગુજરાતમાં પુનિતવન ક્યાં આવેલું છે ?
ગાંધીનગર

૧૦૩૭. ગુજરાતમાં કૈલાસવન ક્યાં આવેલું છે ?
મણિનગર-ખોખરા (અમદાવાદ)

૧૦૩૮. ગુજરાતમાં માંગલ્વન ક્યાં આવેલું છે ?
અંબાજી

૧૦૩૯. ગુજરાતમાં તીર્થકર વન ક્યાં આવેલું છે ?
તારંગા હીલ, (મહેસાણા)

૧૦૪૦. ગુજરાતનું સૌથી વિશાળ આઈમેક્સ થિએટરક્યાં આવેલું છે ?
સાયન્સ સીટી, ગાંધીનગર

ગુજરાત રાજ

૧૦૫૭. તણછાંઈ કાપડ કયા એક શહેરની વિશિષ્ટતા છે ?
સુરત

૧૦૫૮. ચિલોડા-સરખેજ વચ્ચે કયો રાષ્ટ્રીધોરીમાર્ગ પસાર થાછે ?
૮-સી

૧૦૫૯. ભારતનો સૌપ્રથમ એક્સ્પ્રેસ હાઈ-વે કયો ?
અમદાવાદ-વડોદરા

૧૦૬૦. ગુજરાતમાં આવેલ એક્સપ્રેસ હાઈ-વેને કયો ક્રમ આપવામાં આવે છે ?
૧ (એક)

૧૦૬૧. રાજયની કઈ સંસ્થા ગેસ ઉત્પાદન કરે છે ?
જી.એસ.પી.સી.

૧૦૬૨. તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે એક આંતરરાષ્ટ્રીએરપોર્ટ આકાર લઈ રહ્યું છે ?
બોપલ (અમદાવાદ)

૧૦૬૩. તાજેતરમાં સામાજિક કાર્માટે કનુભાઈ ટેલરને કયો અૅવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?
પદ્મશ્રી અૅવોર્ડ

૧૦૬૪. ગુજરાતમાં પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિ. ક્યાં આવેલી છે ?
રાયસણ (ગાંધીનગર)

૧૦૬૫. તાજેતરમાં ગુજરાત સરકારની જાહેર સાહસની બ્લૂચીપ કંપની કઈ ?
ય્છઝન્

૧૦૬૬. ઈમરજન્સી સેવાનું કાયમી ધોરણે સેન્ટર કયા સ્થળે આકાર લઈ રહ્યું છે.
કઠવાડા (અમદાવાદ)

૧૦૬૭. ય્ેદ્ધટ્ઠટ્ઠિં હ્લૈહટ્ઠહષ્ઠી ્ીષ્ઠર. ઝૈંઅ કયા શહેરની નજીકમાં આકાર લઈ રહી છે ?(ગિફટ)
ગાંધીનગર

૧૦૬૮. ગુજરાતમાં લાૅ યુનિ. ક્યાં આવેલી છે ?
ગાંધીનગર

૧૦૬૯. ગુજરાતમાં શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારકક્યાં તૈયાર થઈ રહ્યું છે ?
માંડવી (કચ્છ)

૧૦૭૦. દેશમાં મીઠા પાણીનું સૌથી મોટું સરોવર ક્યાં આકાર લઈ રહ્યું છે ?
ગુજરાત (કલ્પસર)

૧૦૭૧. તાજેતરમાં વિજ્ઞાન ક્ષેત્રનો પદ્મશ્રી ૨૦૧૧ કોને એનાયત કરવામાં આવ્યો ?
હેમચંદ્રાચાર્ઉત્તમ ગુજરાત યુનિર્વિસટી (પાટણ)

૧૦૮૬. કે.જી. બેસીન તેલ-ગેસ ક્ષેત્ર કયા રાજયમાં આવેલું છે ?
આંધ્રપ્રદેશ

૧૦૮૭. સ્ઈય્છ ના સી.ઈ.ઓ. તરીકે કોની વરણી કરવામાં આવી ?
સંજગુપ્તા

૧૦૮૮. ડ્ઢસ્ૈંઝ યોજના કયા દેશના સહકારથી અમલમાં મુકવામાં આવેલ છે ?
જાપાન

૧૦૮૯. સ્ટેચ્યુ આૅફ યુનિટીની ઊંચાઈ કેટલી નક્કી કરવામાં આવી છે ?
૧૮૨ મીટર (વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા)

૧૦૯૦. દેશની પ્રથમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ ઈન્સ્ટિટયુટની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી છે ?
અદાણી ગ્રુપ ગુજરાત

૧૦૯૧. ગુજરાતના કયા કવિને ૨૦૧૧નો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?
અનિલ જોષી

૧૦૯૨. ઉછજીર્સ્ં નું વિસ્તૃત નામ જણાવો ?
વાૅટર અૅન્ડ સેનિટેશન મેનેજમેન્ટ આૅર્ગેનાઈઝેશન

૧૦૯૩. ગુજરાતમાં પ્રાગ મહેલ અને આયના મહેલ ક્યાં આવેલ છે ?
ભુજ (કચ્છ)

૧૦૯૫. ગુજરાતમાં કર્કવૃતની સૌથી નજીકનું બંદર કયું છે ?
કંડલા (ગુજરાત)

૧૦૯૬. તાજેતરમાં ભારતમાં શ્રેષ્ઠ આબોહવાના પ્રદાન બદલ કયા બંદરની પસંદગી કરાઈ છે ?
મુન્દ્રા (કચ્છ)

૧૦૯૭. તાજેતરમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભક્તિવનની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ?
ચોટીલા પવર્તની તળેટી, (લીંમડી)

૧૦૯૮. ગુજરાતમાં ઈ.સ. ૪૦૦ થી ઈ.સ. ૪૭૦ દરમ્યાન કોનું શાસન હતું ?
ગુપ્ત સમ્રાટોનું શાસન

૧૦૯૯. ગુજરાતમાં ઈ.સ. ૪૭૦ થી ઈ.સ. ૭૮૮ દરમ્યાન કયા વંશની સ્થાપના થઈ હતી ?
હું વિપરીત પરિસ્થિતિમાં પણ ધૈર્યથી કામ લઈશ.

૧૮. મહત્ત્વની તવારીખ

૧૦૯૮. ગુજરાતમાં ઈ.સ. ૪૦૦ થી ઈ.સ. ૪૭૦ દરમ્યાન કોનું શાસન હતું ?
ય ગુપ્ત સમ્રાટોનું શાસન

૧૦૯૯. ગુજરાતમાં ઈ.સ. ૪૭૦ થી ઈ.સ. ૭૮૮ દરમ્યાન કયા વંશની સ્થાપના થઈ હતી ?

3,386 વાર જોવાયું